________________ मोहनचरिते. अष्टमः सर्गः। ( 175 ) तत्रस्थजिनचैत्येऽभू-दुत्सवो दिवसत्रयम् / मुम्बापुर्याश्च बहव आजग्मुर्भविका जनाः // 49 // . ત્યાંના જિનમંદિરમાં પૂજા, અંગી, ભાવના વિગેરે ઉત્સવ ત્રણ દિવસ સુધી શે. તેમજ પૈસાદાર શ્રાવકે એ સાધર્મિવાત્સલ્ય પણ કર્યું, તે વખતે મુંબઈથી ઘણા શ્રાવક મોહનમુનિને વાંદવાવાસે આવ્યા. 49. चैत्रे सिते तिथौ षष्ठ्यां मुम्बापरिसरे शुभे / उद्यानान्तर्वाटिकाया आगमन्मोहनर्षयः // 50 // સંવત ઓગણીસે સુડતાલીશ–(૧૯૪૭) ના ચિત્ર સુદિ છઠ્ઠને દિવસે મેહનમુનિજી પરિવાર સહિત ભાયખાળાઉપર શેઠ મોતીશાહની વાડીમાં પધાર્યા. 5.' सप्तम्यां मोहनमुनि-स्वागताय समाययुः / सहस्रशो जनाः प्रात-र्गुरुपादान्ववन्दिरे // 51 // પછી સાતમને દિવસે સવારમાંજ મોહનમુનિજીનું સ્વાગત કરવાવાતે હજાર ભવ્યજીવોએ સાંબેલા સાથે ત્યાં આવી મોહનગુનિજીના ચરણ વાંધાં. 51. विचित्रवेषालंकारै-श्चारुपुष्परथस्थितैः। वादित्रसहितैरग्रे-यायिभिबालकैः शुभैः // 52 // मधुरान्हूणवादित्र-स्वरानाकर्ण्य नन्दितैः। पृष्ठानुयातैः शृङ्गार-रुचिरैः श्रावकैवरैः॥५३॥ नेपथ्यरत्नालंकार-रुचिराभिः सहस्रशः / श्राविकाभिश्च मधुरं गायन्तीभिर्गुरोर्गुणान् // 54 // जयघोषैश्च गम्भीरै-रुघुष्टैरन्तरान्तरा / मध्ये विराजमानैश्च सशिष्यैर्मोहनर्षिभिः // 55 // मनोहरं समालोक्य प्रवेशोत्सवमादरात् / मुम्बापुरीस्थाः सफलं मेनिरे दृष्टिसौष्ठवम् // 56 // कुलकम् / P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust