SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ (274). मोहनचरिते अष्टमः सर्गः। . . तदा मोहमयीवासी संघस्तान्मुनिसत्तमान् / વિજ્ઞvલ્મોમયી પાવર્નીતિ સામે આ કરૂ . . . એટલામાં મુંબઈના રહીશ શેઠિયા લેકાએ ભેગા થઈને મહામુનિજીને ઘણા આદરથી વિનતિ કરી કે, “આપ પધારીને મુંબઈ નગરી પાવન કરે.” 43. प्रस्तुतां षोडशीमेतां चतुर्मासी यथासुखम् / . નિવય તે મુનિવર વિનં સમયે ઝુમે છે , સંવતુ ઓગણીસે સુડતાલીશ–(૧૯૪૭) માં સોળ ચેમાસું સુરતમાં સુખે રહીને મેહનમુનિજીએ સારા મુહૂર્ત ઉપર ત્યાંથી વિહાર કર્યો. 44. विज्ञप्तिमुररीकृत्य प्रस्थिता दक्षिणां दिशम् / / समं छात्रैः श्रावकैश्च दमनाख्यं पुरं ययुः // 45 // મુંબઈના લેકની વિનતિ કબૂલ કરીને દક્ષિણ દિશીતરફ વિહાર કરનારા મેહનમુનિજી પિતાના ચેલા તથા સાથે ચાલનારા કેટલાક શ્રાવકે એ બધાની જોડે દમણમાં આવ્યા. ૪પ. तत्र मोहमयीवासी संघः सहयियासया। . માગત્ય મોહનમુના-નવ દ્ધિ રાગવાનું જદ્દ છે : ! ! મેહનમનિજીની સાથે મુંબઈ જવા વાસ્તે ત્યાંના કેટલાક શ્રાવકને સંધ દમણમાં આવ્યા અને હૃદયમાં ઘણે રાગ રાખીને તેણે મોહનમુનિજીને વાંધા-૪૬. श्रीमोहनमुखाद्धर्म-लाभं श्रुत्वा सुदुर्लभम् / अलब्धपूर्वमानन्द-मामोत्संघः स भाग्यवान् // 47 // . . - મેહનમુનિજીના મુખમાંથી ધર્મલાભ” એવો દુર્લભ શબ્દ સાંભળીને ભાગ્યશાળી સંધને પૂર્વે કોઈપણ વખતે નહીં થયેલ હર્ષ થશે. 47. मोहमय्या नातिदूरे पुरमाकाशनामकम् / ઐસિત સમનિમુસંધા મોહનર્ણયઃ | 48 પછી ચૈત્ર વદીમાં સંધની સાથે મહામુનિજી, જે મુંબઈથી ઘણું દૂર નથી એવા આગાશી” ગામમાં આવ્યા. 48. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy