________________ (274). मोहनचरिते अष्टमः सर्गः। . . तदा मोहमयीवासी संघस्तान्मुनिसत्तमान् / વિજ્ઞvલ્મોમયી પાવર્નીતિ સામે આ કરૂ . . . એટલામાં મુંબઈના રહીશ શેઠિયા લેકાએ ભેગા થઈને મહામુનિજીને ઘણા આદરથી વિનતિ કરી કે, “આપ પધારીને મુંબઈ નગરી પાવન કરે.” 43. प्रस्तुतां षोडशीमेतां चतुर्मासी यथासुखम् / . નિવય તે મુનિવર વિનં સમયે ઝુમે છે , સંવતુ ઓગણીસે સુડતાલીશ–(૧૯૪૭) માં સોળ ચેમાસું સુરતમાં સુખે રહીને મેહનમુનિજીએ સારા મુહૂર્ત ઉપર ત્યાંથી વિહાર કર્યો. 44. विज्ञप्तिमुररीकृत्य प्रस्थिता दक्षिणां दिशम् / / समं छात्रैः श्रावकैश्च दमनाख्यं पुरं ययुः // 45 // મુંબઈના લેકની વિનતિ કબૂલ કરીને દક્ષિણ દિશીતરફ વિહાર કરનારા મેહનમુનિજી પિતાના ચેલા તથા સાથે ચાલનારા કેટલાક શ્રાવકે એ બધાની જોડે દમણમાં આવ્યા. ૪પ. तत्र मोहमयीवासी संघः सहयियासया। . માગત્ય મોહનમુના-નવ દ્ધિ રાગવાનું જદ્દ છે : ! ! મેહનમનિજીની સાથે મુંબઈ જવા વાસ્તે ત્યાંના કેટલાક શ્રાવકને સંધ દમણમાં આવ્યા અને હૃદયમાં ઘણે રાગ રાખીને તેણે મોહનમુનિજીને વાંધા-૪૬. श्रीमोहनमुखाद्धर्म-लाभं श्रुत्वा सुदुर्लभम् / अलब्धपूर्वमानन्द-मामोत्संघः स भाग्यवान् // 47 // . . - મેહનમુનિજીના મુખમાંથી ધર્મલાભ” એવો દુર્લભ શબ્દ સાંભળીને ભાગ્યશાળી સંધને પૂર્વે કોઈપણ વખતે નહીં થયેલ હર્ષ થશે. 47. मोहमय्या नातिदूरे पुरमाकाशनामकम् / ઐસિત સમનિમુસંધા મોહનર્ણયઃ | 48 પછી ચૈત્ર વદીમાં સંધની સાથે મહામુનિજી, જે મુંબઈથી ઘણું દૂર નથી એવા આગાશી” ગામમાં આવ્યા. 48. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust