SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ મહિનચરિત્ર સર્ગ બીજો. ( રૂદ્ર) * तत्पट्टे जिनचन्द्राख्या अभवन्सूरयस्ततः। .... સિંગરશાસ્થિરવિધાયેલા ક૭ || .. ત્યાર બાદ શ્રીજીનેશ્વરસૂરિજાના પાટઉપર જનચંદ્ર નામના સરિ થયા, તેમણે સંગરંગશાળાને આદે લઈને ઘણું અપૂર્વ ગ્રંથ રચેલા છે. 47. ' सूरयोऽभयदेवाख्या-स्तेषां पट्टेऽतिविश्रुताः। / નિવિિત્તવર્તારો મૂવંસ્તીથકમી ! 8 પછી નવાંગીની ટીકા બનાવીને જીનશાસનની પ્રભાવના કરનારા ઘણા પ્રસિદ્ધ એવા શ્રીઅભયદેવ સૂરિજી શ્રીજીનચંદ્રસૂરિજીના પાટઉપર થયા. 48. ततस्तेषां पट्ट आसन् सूरयो जिनवल्लभाः।। संघपट्टादिकर्तारो भव्यबोधविशारदाः // 49 // * ત્યારપછી અભયદેવ સરિજીના પાટઉપર સંધપટ્ટ આદિ બનાવનારા અને ભવ્યજનોને બોધ આપવામાં નિપુણ એવા શ્રીજીનવલંભનામા સૂરિ થયા. 48. तेषां पट्टे जज्ञिरेऽथ जिनदत्तादयोऽमलाः। सूरयः संयममिताः शासनोन्नतिकारकाः // 50 // શ્રીજીનવલ્લભ સૂરિજીના પાટ ઉપર જીનદત્ત સૂરિજી વિગેરે સત્તર 17 આચાર્યો શુદ્ધ ચારિત્ર પાળનારા અને શાસનની ઉન્નતિ કરનારા થઈ ગયા. પ૦. प्रादुरासन्नेकषष्टि-तमे पट्टेऽथ संवदि / नेत्रेन्दुरसभूमाने जिनचन्द्राख्यसूरयः // 51 // ત્યારપછી સંવત સોળસો બાર-(૧૬૧૨) માં જીનચંદ્રનામા સૂરિ એકસઠમાં પાટઉપર વિરાજમાન થયા. 51. लुप्तप्रायमथाचारं साधूनां संप्रधार्य ते। संविनैः साधुभिः सार्धं क्रियोद्धारं व्यधुः स्वयम् // 52 // સાધુને આચાર ઘણોખરે લુપ્ત જેવો થઈ ગયેલ જોઇને જીનચંદ્ર સૂરિએ કેટલાક સંવેગી સાધુઓની જોડે પોતે ક્રિોદ્ધાર કરીને સંગીપણું આદર્યું. પર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy