________________ મહિનચરિત્ર સર્ગ બીજો. ( રૂદ્ર) * तत्पट्टे जिनचन्द्राख्या अभवन्सूरयस्ततः। .... સિંગરશાસ્થિરવિધાયેલા ક૭ || .. ત્યાર બાદ શ્રીજીનેશ્વરસૂરિજાના પાટઉપર જનચંદ્ર નામના સરિ થયા, તેમણે સંગરંગશાળાને આદે લઈને ઘણું અપૂર્વ ગ્રંથ રચેલા છે. 47. ' सूरयोऽभयदेवाख्या-स्तेषां पट्टेऽतिविश्रुताः। / નિવિિત્તવર્તારો મૂવંસ્તીથકમી ! 8 પછી નવાંગીની ટીકા બનાવીને જીનશાસનની પ્રભાવના કરનારા ઘણા પ્રસિદ્ધ એવા શ્રીઅભયદેવ સૂરિજી શ્રીજીનચંદ્રસૂરિજીના પાટઉપર થયા. 48. ततस्तेषां पट्ट आसन् सूरयो जिनवल्लभाः।। संघपट्टादिकर्तारो भव्यबोधविशारदाः // 49 // * ત્યારપછી અભયદેવ સરિજીના પાટઉપર સંધપટ્ટ આદિ બનાવનારા અને ભવ્યજનોને બોધ આપવામાં નિપુણ એવા શ્રીજીનવલંભનામા સૂરિ થયા. 48. तेषां पट्टे जज्ञिरेऽथ जिनदत्तादयोऽमलाः। सूरयः संयममिताः शासनोन्नतिकारकाः // 50 // શ્રીજીનવલ્લભ સૂરિજીના પાટ ઉપર જીનદત્ત સૂરિજી વિગેરે સત્તર 17 આચાર્યો શુદ્ધ ચારિત્ર પાળનારા અને શાસનની ઉન્નતિ કરનારા થઈ ગયા. પ૦. प्रादुरासन्नेकषष्टि-तमे पट्टेऽथ संवदि / नेत्रेन्दुरसभूमाने जिनचन्द्राख्यसूरयः // 51 // ત્યારપછી સંવત સોળસો બાર-(૧૬૧૨) માં જીનચંદ્રનામા સૂરિ એકસઠમાં પાટઉપર વિરાજમાન થયા. 51. लुप्तप्रायमथाचारं साधूनां संप्रधार्य ते। संविनैः साधुभिः सार्धं क्रियोद्धारं व्यधुः स्वयम् // 52 // સાધુને આચાર ઘણોખરે લુપ્ત જેવો થઈ ગયેલ જોઇને જીનચંદ્ર સૂરિએ કેટલાક સંવેગી સાધુઓની જોડે પોતે ક્રિોદ્ધાર કરીને સંગીપણું આદર્યું. પર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust