________________ / 34 ) मोहनचरिते द्वितीयः सर्गः / ... महावीरात्सुधर्मार्य-जम्बूश्रीप्रभवादयः। .. आचार्याः क्रमशोऽभूवन नवैत्रिंशत्सुसंयताः // 41 // ભગવાન્ શ્રી મહાવીરસ્વામીથી અનુક્રમે સુધર્માસ્વામી, જંબુસ્વામી, પ્રભવસ્વામી ઈત્યાદિ શુદ્ધ ચારિત્રના ઘોરી આચાર્યો ઓગણચાળીશ (39) થઈ ગયા 41. चत्वारिंशास्ततोऽभूव-न्सूरयः श्रीजिनेश्वराः। अणहिल्लं पत्तनं ते विहरन्तः समागमन् // 42 // . તે પછી ચાળીસમાં પાટઉપર શ્રીજીનેશ્વર નામના આચાર્ય થઈ ગયા. તેઓ વિહાર કરતા અણહિલપાટણમાં આવ્યા. ૪ર. धर्मोड्योतं कृतं तत्र श्रीजिनेश्वरसूरिभिः / वीक्ष्य भीमनृपः सद्यः प्रससाद महामनाः॥४३॥ प्रतिवादिमतोत्साद एते खरतरा इति / तेभ्यः खरतरेत्याख्यं विरुदं प्रददौ नृपः॥४४॥ . તે વખતે મનને મેટે ઉદાર એ ભીમરાજા ત્યાંની ગાદી ઉપર હતો. જેનેશ્વરસૂરીએ ત્યાં કરેલો ઘણો ધર્મને ઉઘાત જોઈને તે રાજા ખુશી થયે, અને " સામા વાદીઓનો મત તોડી નાંખવામાં આપ ખરતર (ઘણા આકરા) છો,” समहीने " ५२त२" मे मि३६ तेथे पायाने मायूं. 43-44. गगनेभव्योमचन्द्र-मिते विक्रमसंवदि / अलभन्त नृपादेतद् बिरुदं श्रीजिनेश्वराः // 45 // . 752 उखु मि३६ संवत् इससी में शी-( 1080) मां लीम પાસેથી, શ્રીજીનેશ્વરસૂરિજી પામ્યા. 45. शासने वर्धमानस्य कुलं चान्द्रं पुरातनम् / तस्मादारभ्य लोकेऽस्मि-नाप्नोत्खरतराभिधाम् // 46 // . શ્રી મહાવીર સ્વામીના શાસનમાં જે જુનું અને જાણીતું ચાંદ્રકુલ છે, તે આ हिवसथी भांरान लामा " ५२त२” ये नाम पाभ्यूं. 46. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust,