SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ( 36 ) . मोहनचरिते द्वितीयः सर्गः। पत्तनेऽथाणहिल्लाख्ये कंचिदुत्सूत्रवादिनम् / / ते तत्त्वयुक्त्या निर्जित्य विशदं यश आसदन् // 53 // . ત્યાર પછી અણહિલપાટણમાં ઉસૂત્ર પ્રરૂપણ કરનાર કોઈ વાદીને સિદ્ધાં. તમાં કહેલી યુકિતથી જીતીને શ્રીજીનચંદ્ર સૂરિજીએ શુદ્ધ કીર્તિ મેળવી. 53. अथ लोहपुरे गत्वा-कबराख्यं महीपतिम् / वाचोयुक्त्या विविधया बोधयामासुरन्वहम् // 54 // પાટણથી લાહોર જઈને ત્યાં આગમાનુસાર વચનની યુકિતથી અકબરરાજાને તે સુરિજીએ ઘણીવાર બોધ કર્યો. 54. प्रतिबुद्धः स तेभ्योऽदा-युगंधरपदं वरम् / अमारीपटहोद्धोषं पर्वसु प्रत्यपद्यत // 55 // તેથી પ્રતિબોધ પામેલા અબરે ચંદ્રસૂરિજીને શ્રેષ્ઠ એવી યુગધર–પદવી દીધી. અને પર્વતિથિને દિવસે અમારી પડતની ઘોષણા કરાવવાનું કબૂલ કર્યું.૫૫. तेषु स्वर्ग प्रयातेषु जज्ञिरे पट्टधारकाः। जिनसिंहाभिधास्तेऽपि वितेनुः शासनोन्नतिम् // 56 // જીનચંદ્ર સૂરિજી દેવલોક ગયા પછી પાટને શોભાવનાર જીનસિંહ નામાં આચાર્યજી થયા. તેમણે પણ વર્તમાન શાસનની ઉન્નતિ કરી. પ૬. पट्टे तेषामराजन्त जिनराजाख्यसूरयः। जिनरत्नाभिधानास्तत्पट्टे सूरिवरा बभुः // 57 // તેમના પાટઉપરે જનરાજનામાં સૂરિજી વિરાજમાન થયા. તે પછી જીનરલનામાં સૂરિજીએ પાટને શોભાવ્યું. પ૭. पञ्चषष्टितमे पट्टे सप्तमा जज्ञिरे ततः। सूरयो जिनचन्द्रास्ते स्वनामानुगुणं व्यधुः // 58 // ત્યાર પછી પાંસઠમા પાટઉપર સાતમા જનચંદ્રનામા સૂરિજી થયા. તેમણે પણ જેવું પિતાનું નામ તેજપ્રમાણે ચતુર્વિધ સંઘને ધર્મોપદેશરૂપી અમૃત પીઈ तृत यो. 58. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy