SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પ. . ત્તિ, 3 મહિનચરિત્ર સર્ગ અગિયારમો. 8 242 ) स तानतिशयप्रेमजुषः प्रोवाच सादरम् / શ્રાદ્ધાશ્ચારિત્રિખાં નૈવ પ્રમાણે વિહત વર શો છે તે અત્યંત મવાળાઓને મેહનલાલજી મહારાજ આદરવડે કહેવા લાગ્યા કે, “હે શ્રાવક! સાધુઓએ વિહાર કરવામાં પ્રમાદ રાખવે એ સારું નથી. 11: भावयन्तो भवन्तोऽपि भावना भवभेदिनीः। ... / यथाश्रुतं यथाशक्ति धर्ये ददतु मानसम् // 12 // . અને તમે પણ સંસારનો નાશ કરનારી ભાવનાઓને જે પ્રમાણે શાસ્ત્રમાં સાંભળ્યું છે તે પ્રમાણે કરતા કરતા પિતાની શક્તિને અનુસાર ધર્મકાર્યમાં મન રાખજો.” 12. संदिश्यैवं श्रावकेभ्यो विहरन्मुनिवन्दितः। . - શ્રીમોહનમુનિ પામતાદ્રીય મુદ્દા / રૂ .. ... એ પ્રમાણે શ્રાવકોને ઉપદેશ કરીને મુનિએ વંદન કરેલા મોહનલાલજી મહારાજ વિહાર કરતા કરતા હર્ષવં: “ભાયખલે પધાર્યા. 13 . . . . . . . तत्रत्याः श्रावकास्तस्मिन्नहन्युत्साहपूर्वकम् / પૂiાં તીર્થછતાં વ રવનાં મીવનાં તથા ? . ... ભાયખલાના શ્રાવકોએ તે દિવસ ઘણા ઉત્સાહથી તીર્થંકરની પૂજા કરી તથ રચના અને ભાવનાઓ કરીએ. 14. "તતો વિહત્ય મુનિર સંઃ સદ્દીવસ / . ઇમ્ય વાતા પવનઃ સુમાયાસે વાર ? ત્યાંથી વિહાર કરીને મોહનલાલજી મહારાજ ઘણા ભાવથી ભેગા થયેલા સંધની સાથે ધર્મસંબંધી વાર્તા કરતા કરતા સુખે કરીને “દાદર પધાર્યા. 15. श्यामात्मजस्य भीमस्य श्रावकस्य गृहेऽवसत् / / 1 एकां रात्रिं धर्मतत्त्वमायाताञ्श्रावकान वदन // 16 // : ત્યાં શામજીના પુત્ર ભીમજીભાઈને ઘેર મુકામ કરીને આવેલા શ્રાવકોને ઉપદેશ કરતા પિતે એક રાત્રી રહ્યા. 16, P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy