SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪ર ) નિરિતે # સી ઉત્તર. क्षेत्राणि राजमार्गाश्च व्यापृताः पशुभिर्नृभिः। दर्शनीयतमा भान्ति नभस्तारागणैस्तथा // 5 // ક્ષેત્રો પશુઓથી (ગાય ભેંસ વિગેરેથી) વ્યાપ્ત થયાં, રાજમાર્ગો મનુષ્ય વડે વ્યાપ્ત થવા લાગ્યા અને આકાશ તારાઓના સમૂહોવડે અત્યંત મનોહર દેખાવા લાગ્યું. પ. वनानि कुसुमै नाजातीयः पङ्कजैः सरः। नद्यः शोकादिव क्षीणा यदा कालो न कस्यचित् // 6 // જુદી જુદી જાતનાં પુષ્પવડે વને શોભી રહ્યાં હતાં, કમળેવડે સરોવર ખીલી રહ્યાં હતાં અને શેકથી હેય તેમ નદીઓ ક્ષીણ થયેલી હતી; અથવો કાળ કોઈને નથી હોતે. અર્થાત સમયાનુસાર સઉની વારા ફરતી ચઢતી પડતી થાય છે. 6, मुनिमोहनलालोऽपि विहारक्षमवासरान् / ... દફા તુમના શુદ્ધ મુહૂર્તમસ્ત્રોગ્યમ્ | 7 | મોહનલાલજી મહારાજ પણ વિહાર કરવાને યોગ્ય દિવસેને જોઈને વિહાર કરવાને માટે જવાની ઈચ્છાથી શુદ્ધ મુહૂર્તને જોવા લાગ્યા. 7. रामबाणाङ्कभूवर्षे वैक्रमे मुनिराडयम् / मार्गशीर्षे कृष्णपक्षे पञ्चम्यां शुभवासरे // 8 // - વિનદાર તતઃ શ્રીમાન શિષ્યવૃન્દ્રસમન્વિતઃ | - વિદ્યારોપકારો દિ શ્રદ્ધાનામાભિનસ્તથ .. વિક્રમ સંવત 1953 ના માગશર વદી 5 ને શુભવારને દિવસે મોહનલાલજી મહારાજ પિતાના શિષ્યગણેએ સહ વર્તમાન વિહાર કરવા નિસર્યા. કારણ કે, વિહાર કરવાથી પિતાને તથા શ્રાવકોને ઉપકાર થાય છે. 8-9 : . શ્રાવ સામર્તસ્મિન વદૂ દ્રઢે જ : : : : વિરામપિ શ્રીમન્નત્ર થાતું કવિતા 20 || છે . તે પ્રસંગે ત્યાંના શ્રાવકેએ આંખમાં આંસુ લાવીને નેહને લીધે ગદ્ગદિત થયેલી વાણુ વડે કહ્યું કે, “આપ ડે સમય પણ અહીં રહેવાની કૃપા કરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy