SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ વાત. ] મેહનચરિત્ર સર્ગ પદમ. ( 287 ) - મુનીરાજ શ્રીમોહનલાલજીના ઉપદેશથીજ એ ભાઈચંદ શેઠની બુદ્ધિ એવા પ્રકારની થયેલી હતી. અથવા સંસર્ગને (સબતનો મહિમાજ કઈ અપૂર્વ છે. એટલે મહારાજશ્રીની સંગતિથી એ પ્રમાણે એણે દ્રવ્ય ધર્માદામાં વાપર્યું. 112. पूर्णचन्द्राङ्गभूः श्रीमत्पन्नालालोऽप्यचीकरत् / अथाश्विने वाटिकायां निजायामुपधानकम् // 113 // ત્યારપછી આ માસમાં પૂરણચંદ શેઠના પુત્ર શ્રીમાન પન્નાલાલે પણ પિતાની વાડીમાં ઉપધાન કરાવ્યું. 113. तपस्विनः स्थितास्तत्र बहुशो वशिनो मुदा / . यदा श्रावकजातीनामावश्यकमिदं तपः॥ 114 // મનને વશ રાખનારા ઘણા શ્રાવકો એ તપમાં બેઠા. અથવા ( કવિ કહે છે કે, દરેક શ્રાવકે એ તપ અવશ્ય કરવું જ જોઈએ. 114. तपोऽन्ते कार्तिक कृष्णे मालिकाभिरलंकृताः। तपस्विनो महात्मानोऽनल्पश्रद्धापुरस्सरम् // 115 // તપશ્ચર્યાની સમાપ્તિ વખતે કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં મહાત્મા તપરિવને ઘણી શ્રદ્ધાથી માળા પહેરાવિયે. 115. तस्मिन्नेव दिने रम्यो निःसृतो वरघोटकः / देवयानसमा यत्र रथाः सन्ति शताधिकाः॥ 116 // તેજ દિવસે મોટો વરઘોડો પણ કાઢવામાં આવે અને તેમાં દેવકીનાં * વાહને સરખા સો કરતાં પણ વધારે રથો હતા. (ઘોડાગાડીઓ હતીઓ.) 116. अष्टौ दिनानि श्रीतीर्थनाथम्बिबार्चनं मुदा। सशृङ्गारं विशेषेणाभूत्तथाष्टाहिकोत्सवः // 117 // આઠ દિવસ સુધી હર્ષથી શ્રી પ્રતિમાજીનું પૂજન તથા આંગી સારી રીતે કરવામાં આવી તથા અડાઇનો મહત્સવ થશે. 117. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy