SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Nov હિનચરિત્ર સર્ગ સાતમ. ( 7 ) गुणाब्धिनन्दभूमाने वत्सरे ते सुसंयताः / त्रयोदशी चतुर्मासी-मूषुः फलवतीपुरे // 79 // સંવત્ ગણશે તેતાલીશ(૧૯૪૩) માં શુદ્ધ ચારિત્રના ઘણી એવા મોહનમુનિજીએ તેરમું માસું ફલેદીમાં કર્યું. 79. सर्वानीनोऽपि सुहितो मिष्टमप्यन्नमुज्झति / परं फलवतीसंघ-स्तृप्तोऽप्यौज्झन्न तान्गुरून् // 8 // ખાધડ (બહુખાનાર માણસ) પણ તૃપ્ત થાય ત્યારે લાડુ વિગેરે મિષ્ટ પદાને પણ ભાણામાં પડતાં મૂકી દે છે; પણ ફલેદીને સંઘ તો મોહન મુનિજીનું દેશનારૂપ અમૃત નિરંતર પીને ધરાયે હતો તો પણ તેમને મૂકી શકે નહીં. 80. पुण्याहेऽथ विजहस्ते शिष्याभ्यां सहिता मुदा / पुरं जेसलमेराख्यं जग्मुश्च स्पर्शनावशात् // 81 // પછી સારાં મુહર્ત પર જાસમુનિજી અને કાંતિમુનિજી એઓને સાથે લઇને દીથી વિહાર કરી ફર્સના હોવાથી મેહનમુનિજી જેસલમેરમાં પધાર્યા. 81. ततो निवृत्ता निषेव्य पञ्चतीर्थी विशुद्धिदाम् / भूयो ववन्दिरे भावा-दर्बुदे तीर्थनायकान् // 82 // તે ત્યાંથી પાછા આવતાં જીવન કર્મમળ દૂર કરનારી પંચતીર્થીની યાત્રા પ્રથમ કરીને બીજીવાર તે આબુજી ઉપર શ્રીજીનેશ્વર મહારાજને વાંદવા વાતે ગયા. 82. अथावतरतां तेषा-मर्बुदानेरुपत्यकाम् / मुनिवेषधरः कश्चि-व्यो दृष्टिपथं ययौ // 83 // આબુજીની યાત્રા કરીને મેહનમુનિજી નીચે ઉતરતા હતા એટલામાં મુનિને વેષ ધારણ કરનારો એક ભવ્યજીવ તેમની નજરે આવ્યો. 83. आगत्यासो मोहनाघ्रि-पङ्कजान्यभ्यवन्दत / शातमापृच्छय पुरतो-ऽतिष्ठच्च विनयान्वितः॥ 84 // પછી તેણે પાસે આવીને મેહનમુનિજીને વંદના કરી, અને શાતા પૂછીને આગળ વિનય સાચવી ઉભો રહ્યો. 84. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy