________________ ( 116 ) मोहनचरिते षष्ठः सर्गः। नवदीक्षितशिष्येण सहिता मोहनर्षयः / वितत्य विहति प्रापुः पल्ली पल्लीनसज्जनाम् // 23 // પછી મેહનમુનિજી નવી દીક્ષા આપેલા ચેલા-( અલંચંદજી) ને સાથે લઈ વિહાર કરીને, યાંના સારા શ્રાવકે મુનિરાજને પગે લીન થઈ રહ્યા છે, એવા પાલી શહેરમાં આવ્યા. ર૩. शातमेव तदा तस्या-मविन्दश्राद्धसत्तमाः। अनुत्तरविमानस्था यथा त्रिदिवनायकाः // 24 // અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓ જેમ કેવળ સુખ જ ભગવે છે, તેમ પાલીના રહીશ શ્રાવકોએ મેહનમુનિજી પધાર્યા ત્યારે કંઈ પણ દુખ વગર એકલું सुमन भोगव्यु. 24. पल्लीस्थानां महद्भाग्यं यदेते मुनिसत्तमाः। वर्षावासमिमं तत्र विधातुमनुमेनिरे // 25 // પાલીના શ્રાવકોનું મોટું ભાગ્ય છે કારણ કે, એ મુનિરાજાએ ત્યાં ત્રીજીવાર ચોમાસું કરવાનું કબૂલ કર્યું. 25. स्थानाङ्गं श्रावयामासुः श्राद्धांस्तेन विवेकिनः / ज्ञानावृतेः क्षयं चोप-शमं केचिदवाप्नुवन् // 26 // માસામાં મેહનમનિજીએ શ્રાવકને જ ઠાણાંગ સૂત્રમાં સંભળાવ્યું, તેથી કેટલાક વિવેકી જેના જ્ઞાનાવરણીય કર્મને પશમ થઈ ગયે. 26. श्रीमन्मोहनपादाब्जे-ऽवनताः श्रावकर्षभाः। आत्मानमुन्नतं चक्रु-नमनादुन्नतिर्वरा // 27 // મેહનમુનિછના ચરણકમલને વિષે શરીરથી નમેલા ઉત્તમ શ્રાવકેએ પોતાના આત્માને ઊંચે ચઢા, એટલે મુનિરાજને વંદના કર્યાથી જે શુભકર્મ બાંધ્યું તેયા તે ઊંચી ગતિ પામવા લાયક થયા. ઠીક છે, વિનયથી સારી ઉન્નતિ થાય છે.* जलै-(डै- )मलिनसंसर्गा-लेभे वर्षास्वधोगतिः / भव्यैस्तु साधुसत्संगा-त्तदोर्ध्वगतिराप्यत // 28 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust