________________ તિ.] મોહનચરિત્ર સર્ગ શૈદો. ( રૂરૂ૭ ) તેઓ આવીને મુંબઈ જવાને માટે (એટલે મહારાજશ્રીને સાથે લઈને મુંબઈ જવા સારૂ ) વિનવવા લાગ્યા. તત્ત્વજ્ઞ અર્થત તત્ત્વને જાણનાર અને ઉત્તમ ધ્યાનવાળા મુનિરાજશ્રી પણ મનમાં એમ વિચાર કરવા લાગ્યા કે –“ઘણું કરીને સર્વ ક્ષેત્રોમાં સંવેગી સાધુઓને પ્રચાર (વિચરવું) જવામાં આવે છે, પરંતુ મુંબઈમાં કોઈનું વિચરવું થતું નથી. 8-10. समुद्रे श्रूयते प्रायो मेघानामपि वर्षणम। मरुस्थल्यां नहि प्रायो रूढिः सर्वत्र विद्यते // 11 // મેઘો પણ ઘણે ભાગે સમુદ્રમાં વૃષ્ટિ કરે છે પણ મારવાડમાં વર્ષના નથી એમ કહેવાય છે. (અર્થાત્ મેઘ પણ જયાં જરૂર નથી ત્યાં સમુદ્રમાં નકામા વર્ષે છે, અને મારવાડ કે જયાં વરસાદની જરૂર છે ત્યાં નથી વર્ષતા; તેમ મુનીઓ પણ મુંબઈ જેવું ક્ષેત્ર છે, જયાં લેકીને બોધ આપવા માટે વિચરવાની જરૂર છે ત્યાં નથી વિચરતા, અને અન્ય ક્ષેત્રોમાં વિચરે છે.) એવી રહી ઘણે ભાગે સર્વત્ર જોવામાં આવે છે. અર્થાત્ ન જવામાં બીજુ કંઈજ કારણ નહી પણ તેવી રૂઠી જ પડેલી છે. 11. श्रावकास्तत्र भूयांसो मन्दिराणि बहूनि च / * સન્ત રબ્ધ તથા ક્ષેત્રે ત્રુટિ સેવા હુ // ?2 તે મુંબઈ નગરીમાં ઘણું શ્રાવકો છે, તથા મંદિર (દેરાસર) પણ ત્યાં ઘણાં છે અને તે ક્ષેત્ર પણ ઘણું રમ્ય છે પરંતુ એક સંવેગી સાધુઓની ખામી છે. 12. गतेऽपि मयि नैवाभूत्प्रचारोऽतः पुनर्मया / गन्तव्या सा पुरी येन गच्छेयुश्चान्यसाधवः // 13 // હું ત્યાં ગયો હતો તો પણ ત્યાં સંવેગી સાધુઓને જવા આવાને પ્રચાર થયે નથી, માટે મહારે ફરીથી પણ જવું જોઈએ. કારણ કે, મ્હારા જવાથી બીજા સાધુઓ પણ જશે. 13, संवेगिनां विहरतां कर्त्तव्या शासनोन्नतिः / सा तत्र भाविनी रूढेभङ्गश्वापि भवेद्रुवम् // 14 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust