SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નાસ્તેિ દિલીયા : 1 (38) नभोमुनिमिते पट्टे जिनहर्षाख्यसूरयः। अलंचकू रूपचन्द्रा-स्तत्पाद्ये व्रतमाददुः // 65 // શ્રી મહાવીરસ્વામીના શિત્તેરમા પાટઉપર જીનહર્ષનામા આચાર્યજી વિરાજમાન થયા. તેમની પાસે રૂપચંદજીએ જતિવ્રત લીધું. 65. પર્વ વીરાકૂપ-સંતાન ઉપવળતા अधुना प्रस्तुताख्याना-वसरस्तन्निगद्यते // 66 // શ્રી મહાવીરસ્વામીથી રૂપચંદસૂધીની પાટ પરંપરા એ રીતે પ્રસંગથી વર્ણવી. હવે આટલું કહ્યા પછી પ્રસ્તુત (ચાલતી વાત ) કહીએ છઈએ. 66. एकदा क्षणदायाने चरमे गदवर्जिताः। सुखसुप्ता रूपचन्द्राः स्वप्नमेवं व्यलोकयन् // 67 // .. એક વખતે રોગરહિત એવા રૂપચંદજી સુખકરીને સૂતા હતા, ત્યારે રાત્રિને ચેથે પ્રહરે તેમણે સ્વપ્ન જોયું, તે આ રીતે કે-૬૭. . . हैमं कुम्भं पायसेना-पूर्ण कश्चित्करे दधत् / . . ઘેટું સ્વયિતા–મેવં પ્રાર્થ મુ 68 છે. ' કોઈ પુરુષ દૂધપાથી ભરેલે સોનાને ઘડો હાથમાં લઈને ઘણીવાર વિનંતી કરતો ઉભો રહ્યા છે કે -" આપ પ્રસન્ન થઈને આને સ્વીકાર કરો.” 68. ततः प्रबुद्धास्ते सद्यः स्वप्नार्थं तं यथाश्रुतम् / . વ્યવરયેન્દ્રાસ્ટિ-દ્રવ્ય ક્ષેત્રાનુસારતઃ | હ સ્યનું જોઈને તરતજ રૂપચંદજી જાગી ઉઠ્યા અને દેશ, કાલ, દ્રવ્ય તથા ક્ષેત્રને અનુસરીને સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે સ્વમને વિચાર કરવા લાગ્યા. 69. विनेयो नयवानून-मस्माल्लब्धा मम द्रुतम् / ... निश्चित्यैवं तेऽन्तरायो मा भूदित्यजपन्मनुम् // 70 // .. પછી જીનાગમોત નયભંગીને જાણકાર એ એક શિષ્ય મને ચેડા કા ળમાં મળશે, એવું આ સ્વમઉપરથી જણાય છે—” એવો નિશ્ચય કરીને તેમાં કંઈ અંતરાય નહીં થાય, વારતે કોઈ મંત્રને તે રૂપચંદજી જપ કરવા લાગ્યા. 70. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy