________________ નાસ્તેિ દિલીયા : 1 (38) नभोमुनिमिते पट्टे जिनहर्षाख्यसूरयः। अलंचकू रूपचन्द्रा-स्तत्पाद्ये व्रतमाददुः // 65 // શ્રી મહાવીરસ્વામીના શિત્તેરમા પાટઉપર જીનહર્ષનામા આચાર્યજી વિરાજમાન થયા. તેમની પાસે રૂપચંદજીએ જતિવ્રત લીધું. 65. પર્વ વીરાકૂપ-સંતાન ઉપવળતા अधुना प्रस्तुताख्याना-वसरस्तन्निगद्यते // 66 // શ્રી મહાવીરસ્વામીથી રૂપચંદસૂધીની પાટ પરંપરા એ રીતે પ્રસંગથી વર્ણવી. હવે આટલું કહ્યા પછી પ્રસ્તુત (ચાલતી વાત ) કહીએ છઈએ. 66. एकदा क्षणदायाने चरमे गदवर्जिताः। सुखसुप्ता रूपचन्द्राः स्वप्नमेवं व्यलोकयन् // 67 // .. એક વખતે રોગરહિત એવા રૂપચંદજી સુખકરીને સૂતા હતા, ત્યારે રાત્રિને ચેથે પ્રહરે તેમણે સ્વપ્ન જોયું, તે આ રીતે કે-૬૭. . . हैमं कुम्भं पायसेना-पूर्ण कश्चित्करे दधत् / . . ઘેટું સ્વયિતા–મેવં પ્રાર્થ મુ 68 છે. ' કોઈ પુરુષ દૂધપાથી ભરેલે સોનાને ઘડો હાથમાં લઈને ઘણીવાર વિનંતી કરતો ઉભો રહ્યા છે કે -" આપ પ્રસન્ન થઈને આને સ્વીકાર કરો.” 68. ततः प्रबुद्धास्ते सद्यः स्वप्नार्थं तं यथाश्रुतम् / . વ્યવરયેન્દ્રાસ્ટિ-દ્રવ્ય ક્ષેત્રાનુસારતઃ | હ સ્યનું જોઈને તરતજ રૂપચંદજી જાગી ઉઠ્યા અને દેશ, કાલ, દ્રવ્ય તથા ક્ષેત્રને અનુસરીને સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે સ્વમને વિચાર કરવા લાગ્યા. 69. विनेयो नयवानून-मस्माल्लब्धा मम द्रुतम् / ... निश्चित्यैवं तेऽन्तरायो मा भूदित्यजपन्मनुम् // 70 // .. પછી જીનાગમોત નયભંગીને જાણકાર એ એક શિષ્ય મને ચેડા કા ળમાં મળશે, એવું આ સ્વમઉપરથી જણાય છે—” એવો નિશ્ચય કરીને તેમાં કંઈ અંતરાય નહીં થાય, વારતે કોઈ મંત્રને તે રૂપચંદજી જપ કરવા લાગ્યા. 70. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust