________________ चरितम्.] (273) મહિનચરિત્ર સર્ગ બારમે. द्वादशः सर्गः। .. श्रीमत्या लोकसाक्षिण्या यया लोकोपकारिता / . कारिता सा जगन्माता लोके तिष्ठतु भारती // 1 // . સર્ગ બારમો. લેકની સાક્ષીરૂપી જે જગન્માતાએ લેકેને ઉપકાર કરેલ છે, તે શ્રીમતી સરસ્વતી, લેકમાં નિવાસ કરે. 1. चतुर्मास्यां व्यतीतायां श्रीमोहनमहामुनिः / / श्रीसिद्धपुरमुद्दिश्य गन्तुमैच्छविहारतः // 2 // | ચાતુર્માસું થઈ રહ્યા પછી શ્રી મેહનલાલજી મહારાજે વિહાર કરવા સારૂં સિદ્ધપુર જવાની ઈચ્છા કરી. 2. अस्मिंश्चावसरे श्रेष्ठी जयसङ्गेतिनामकः / तद्भक्तप्रथमस्तस्य पादयोयंपतदृशम् // 3 // ' તે વખતે તેમના ભક્તોમાં પ્રધાન શેઠ જેસંગભાઈ આવીને, મહારાજશ્રીના .. यमा पच्या. (5) साया.) 3. . . उवाच च महाराज निजवाक्यसुधारसैः। कतिचिदिवसान्भूयो भक्तानस्मान्कृतार्थय // 4 // 4ने वा साया, "डे महान ! मापन वाज्य३पी अभूतना २सवडे અમે કે જે આપના ભક્ત છીએ તેમને ફરી પણ કેટલાક દિવસ સુધી કૃતાર્થ કરે.૪, भवदीयप्रसंगेन कर्तुमिच्छामि हे गुरो / . .. यथाशक्ति शुभं कृत्यं भाग्याद्धावत्कसङ्गमः // 5 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust