SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ . મિહનચરિત્ર સર્ગ પાંચમ. (2) अतिक्रान्तासु वर्षासु निर्यातायां शरद्यपि / विजिहीर्षन्ति स्म तदा-जयमेरुपुरे वरे // 23 // વર્ષ તથા શરદ્ એ બે ઋતુ વિતી ગયા પછી મહામુનિજીને અજમેર તરફ વિહાર કરવાની ઈચ્છા થઈ. 23. संविमकल्पमाश्रित्य गुप्ताश्च समितास्तथा / भव्यबोधं वितन्वन्तः पुरात्तस्मात्प्रतस्थिरे // 24 // પછી સંગીકલ્પ સ્વીકારીને ત્રણ ગુપ્તિથી ગુપ્ત અને પાંચ સમિતિથી સમિત એવા મેહમુનિજી દુખી થયેલા ભવ્યજીને બેધ કરતા જયપુરથી વિદાય થયા. 24. प्राप्ता अजयमेर्वाख्ये पत्तने पत्तनोत्तमे / धर्मध्यानोचितायां ते वसताववसन्मुदा // 25 // સુખસમાધિથી અજમેરમાં આવેલી મેહનમુનિજ જેથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય એવી વસતિમાં સુખે રહ્યા. 25. मूर्छारहितमात्मानं देशं च विहृतिक्षमम् / विज्ञायाथ क्रियोद्धारं विधित्सन्ति स्म ते पुनः // 26 // પછી પિતાને પરિગ્રહની મૂછ બિલકૂલ રહી નથી, તથા દેશપણ વિહાર કરવા લાયક છે, એમ જાણીને મોહનમુનિજીએ ફરીથી ત્યાં ક્રિધ્ધાર કરવાને વિચાર કર્યો. 26. कलिकाताराजधान्यां सामान्येन पुरा कृतः। स एवं विधिनैतस्मिन् व्यधायि जिनसाक्षिकम् // 27 // પૂર્વે કલકત્તા રાજધાનીમાં દ્રવ્યત્યાગને સંકલ્પ કરીને જે સામાન્ય દિયકયા હતા, તેજ અજમેરમાં પાછી શ્રીસંભવનાથ ભગવાનની સામે મેહનમુનિજીએ યથાવિધિ કર્યો. 27. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy