________________ ( 390 ) मोहनचरिते षोडशः सर्गः / [उत्तर षोडशः सर्गः वाणीशार्चितपादाब्जां वाणीं वन्दे प्रतिक्षणम् / / यां विना दृश्यते हं हो अन्धकारमयं जगत् // 1 // સર્ગ સોળમો. " (કવિ કહે છે કે, ) આખું જગત જેના વગર અંધકારમય જણાય છે તથા જેનાં ચરણકમળ બ્રહ્મદેવે પૂજેલાં છે તે સરસ્વતીને પ્રત્યેક ક્ષણે હું बहु . 1. द्विषष्टयुत्तरैकोनविंशतिशततमादारम्भे सततमात्मोद्धरणकरणसदाचरणमननचणो मुनिराट् श्रीमोहनलालश्विरातिशयप्रार्थनातः सांसारिकसुखासाधारणकारणषट्कसम्पन्ननिजजैनधर्मकरणकारणानुमोदनैकमनसः साकरचन्द्राङ्गभववाडीलालस्य श्रेष्ठिनोऽभिनवं चम्पानामवीथिकाशिरोऽलङ्कारभूतमागारं समं शिष्यैः पुनाति स्म / વિક્રમ સંવત ઓગણીસે ને બાસઠના વર્ષના આરંભમાં આત્માનો ઉદ્ધાર કરનાર સદાચરણોનું નિરંતર મનન કરવાથી પ્રસિદ્ધ થયેલા મુનિરાજ શ્રીમાન લાલજી મહારાજે સંસારના સુખોના મુખ્ય કારણરૂપ છ પ્રકારના સુખીવાળી પિતાનો જૈનધર્મ પાળવા પળાવવામાં તથા તેને અનમેદન ( ઉત્તેજન) આપવામાં ખાસ મનવાળા, સાકરચંદ શેઠના પુત્ર વાડીલાલની ઘણા દિવસની અત્યંત * अर्थागमो नित्यमरोगिता च प्रियश्च भार्या प्रियवादिनी च। वश्यश्च पुत्रोऽर्थकरी च विद्या षड् जीवलोकस्य सुखानि राजन् // 1 // અર્થ-દ્રવ્ય મેળવું, શરીર નિરોગી રહેવું, ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી (અર્થાત દરરોજ નવો નવાં સુખ મળવાં ), પ્રિય ભાષણ કરનારી સ્ત્રી, આજ્ઞાપાલક પુત્ર અને દ્રવ્ય પ્રાપ્ત * એવી વિદ્યા એ છે આ મનુષ્યલોકનાં સુખો છે. 1. Jun Gun Aaradhak Trust P.P.AC.Gunratnasuri M.S..