________________ મિહનચરિત્ર સર્ગ છો. उद्धेजकत्वं वचसि सावद्यं हृदये तथा / यत्र नेदं द्वयं तत्र जनः किं नानुरज्यति // 6 // સાંભળવાથી કોઈને પણ ઉગ (મનમાં ખેદ) થાય એવું વચન અને જેથી દોષ લાગે એવી સાવધ વાતો જેમાં છે એવું મન, એ બે વસ્તુઓ જેની પાસે ન હોય તેની ઉપર કેણ રાગી ન થાય ? 6. धर्मात्पराङ्मुखा आस-न्ये जनास्तेऽपि तत्पराः। धर्मक्रियायामभवन् मुनिराजप्रभावतः // 7 // જે લેકની ઘર્મકરણ કરવા ઉપર બિલકૂલ આસ્થા નહતી, તે લેકે પણ મેહનમુનિના પ્રભાવથી ધર્મકરણ કરવામાં તે વખતે તત્પર થઈ ગયા. 7. धर्मवृद्धिः पापहानिः प्रसत्तिरपि चेतसः। समाप्तिश्च चतुर्मास्याः सुखमेवाभवत्तदा // 8 // મેહનમુનિજીના પુણ્યના ઉદયથી તે સમયે ધર્મની વૃદ્ધિ અને પાપની હાનિ થઈ, ધર્મકરણ કરનારા લોકોના ચિત્તમાં પ્રસન્નતા રહી, તેમજ સુખથી ચોમાસું પણ પૂરું થયું. 8. सुवर्णं पार्थिवं मेरा-वतो जय्यः स कीर्त्यते / धर्मस्वर्णं यतोऽत्रेद-मजयाद्यभिधं पुरम् // 9 // મેપર્વત ઉપર રહેલું સુવર્ણ દ્રવ્યરૂપ હોવાથી મૃત્તિકામય છે, તેથી તે પર્વત જીતવા લાયક છે, પણ આ અજમેરમાં તો ધર્મરૂપી ભાવસુવર્ણ ધણું હેવાથી એ અજયનેસ” એવા નામથી જગમાં ઓળખાય છે, એમ મને લાગે છે. 9. गुहास्यैवह्निनन्दो:-मितेऽब्दे धर्मतत्पराः। षष्ठं चातुर्मास्यमेते-जयमेरुपुरे व्यधुः // 10 // સંવત્ ઓગણસ છત્રીશ-૧૯૩૬ ના સાલમાં ધર્મપરાયણ મહિનમુનિજીએ સુખે છઠું ચોમાસું અજમેરમાં કર્યું. 10, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust