________________ ( 362 ) मोहनचरिते चतुर्दशः सर्गः / [ उत्तरસંસારના ભયથી વ્યાકુળ થયેલી તે ભગવાનદાસની પત્ની શ્રીહીરશ્રીની શિષ્યા (ચેલી) થયાં અને સારા વિવેકમાં સચીવાળી તે બાઈનું નામ વિવેકથી 2 / यु. 146. अथ फाल्गुनशुक्लायां पञ्चम्यां सद्हे क्षणे / अभयाङजमाणिक्यचन्द्र श्रेष्ठिप्रिया सती // 147 // प्रश्ननाम्नी शुभां दीक्षां जग्राह भवनाशिनीम् / हीरश्रियो विनेयेयं प्रश्नश्रीनामिकाऽभवत् // 148 // ત્યાર પછી ફાગણ સુદી પાંચમને દિવસે સારા ગ્રહવાળા સમય(લગ્ન)માં અભેચંદ શેઠના પુત્ર માણેકચંદની સ્ત્રી પરસને સંસારનો નાશ કરનારી દીક્ષા લીધી. અને આ પરસનબાઈનુ પ્રનશ્રી નામ પાડયું, અને તે હીરશ્રીની શિષ્યા ( येदी ) 17. 147-148. अस्मिन्नेव दिने काचित्पोरबन्दरवासिनी / जग्राह दीक्षां रूपश्रीर्विनेयेयं सुराश्रियः॥ 149 / / એજ દિવસે પોરબંદરની એક બાઈએ દીક્ષા લીધી તેનું રૂપથી નામ પાડયું અને તે સુરશ્રીની શિષ્યા થઈ. 149. अस्याः पुत्रोऽपि जग्राह देवीदासोऽल्पकर्मकः / दीक्षां फाल्गुनशुक्लायां सप्तम्यां बालकोऽप्यहो।। 150 // તેને પુત્ર અ૮૫ કર્મવાળો દેવીદાસ બાળક હતો તો પણ તેણે ફાગણ . सुट्टी सातभने हिवसे दीक्षा सीधी. 150. सद्दर्शनस्य नामास्याभूदर्शनमुनिर्मुनेः। विनेयश्चाभवद्भक्त्या श्रीमद्भक्तिमुनेरयम् // 151 // સમ્યગ્દર્શનવાળા તે મુનીનું દર્શન મુની નામ પાડયું અને શ્રીભક્તિ મુનીજીને તે શિષ્ય થયા. 151. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust