________________ મી. રત: ] મિહનચરિત્ર સર્ગ અગિયારમે. ( 247) પૂજા વિગેરે શુભ કર્મોવડે તેઓ તૃપ્ત થયેલા હતા અને તેમાં મુનિરાજની આ દેશના દહીંમાં જેમ સાકર મળે તેવી થઈ, અર્થાત તેવી પ્રિય લાગી. 33. समाप्ते चोत्सवे तस्मादिहृत्य सफलामगात् / તતઃ પા૮િ તસ્માનું તસ્મા વોરડીમ ને 24. : : ત્યાં અઠાઈ ઉત્સવ સમાપ્ત થયા પછી ત્યાંથી વિહાર કરીને “સફાળી ગયા. ' ત્યાંથી પાલગઢ, ત્યાંથી દહેણું અને ત્યાંથી બરડી પધાર્યા. 34. : ग्रामेषु फनसायेषु ततः स विहरन्मुनिः। .. अलंचकार सद्भाग्यं दम्मणं ग्रामनायकम् // 35 // - ત્યાંથી ફણસા વિગેરે અનેક ગામોમાં વિહાર કરતા કરતા શ્રી મેહનલાલજી મહારાજ સદ્ભાગ્યવાળા “દખ્ખણ નામે ગામને શોભાવવા લાગ્યા, અર્થાત્ દખ્ખણ પધાર્યા. ૩પ. ह्रस्वेषु वाऽथ दीर्धेषु यत्र यत्र मुनीश्वरः / :: વાર વસતિ, તત્ર સર્વત્ર સંપતિઃ | રૂદ I पूजाशृङ्गारदानादि बभूवातिमनोहरम् / यदासीदस्य माहात्म्यं दुर्लक्षं किमपि ध्रुवम् // 37 // નાનાં અથવા મોટાં જે જે ગામમાં મહારાજે નિવાસ કર્યો. તે તે સર્વ ધાનેમાં સંઘને સત્કાર, પૂજા, આંગી અને દાન વિગેરે ઘણું જ મનહર ( સુંદર) થયું હતું. અથવા ( કવિ કહે છે કે, ) જરૂર એમને મહિમાજ:કાઈ ન સમજી શકાય તે અલોકિક હતો. 36-37. आगच्छतस्तदा मोहमयीवास्तव्यसज्जनान् / 2 મવદ્વિસ્થતાં મેહંયમિત્યુદ્રિષ્ટવન II 28 છે ત્યાર પછી શ્રીમહનલાલજી મહારાજ પિતાને વળાવવાને માટે સાથે આવતા મુંબઈના સાજનોને પોતે કહેવા લાગ્યા કે, હવે તમે પાછા વળો અને પિતાને ઘેર જાઓ. (રીવાજ એવો હતો કે જયારે મહારાજ સુરત તરફ વિહાર કરવા પધારે ત્યારે ત્યાં સુધી મુંબઈના લોકો મહારાજની સાથે જતા અને તેટલેથી સુરત તરફના સામા આવી મહારાજને તેડી જતા અને મુંબઈના લેકો પાછા વળતા.) 38. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust