________________ ( 106 ) मोहनचरिते पञ्चमः सर्गः। कामं ववर्ष वर्षासु यथा सर्वत्र वारिदः / देशनाम्बु तथैवायं मोहनाब्दोऽपि लीलया // 73 // ચોમાસા જેમ બધે ઠેકાણે વરસાદ વરસ્યો, તેમ મેહનમુનિજરૂપ મેઘે પણ दीमाथी शिना३५ ४४नी वृष्टि 421. 73 . . वृष्टेर्यथा कालिकायाः क्षेत्रमङ्कुरवद्भवेत् / .. . . तथा धर्माङ्करं तस्याः केचिन्मनसि दधिरे // 74 // અવસર ઉપર સારા ખેતરમાં પડેલો વરસાદ જેમ ફળદ્રુપ થાય છે, તેમ દેશનારૂપ વૃષ્ટિથી પણ કેટલાક ભવ્યજીના મનમાં ધર્મરૂપી અંકુર ઉગ્યા. 74. तपस्यन्तमवेक्ष्यैक-मन्यो भव्योऽपि भावतः। तपस्यामातनोद्धर्मा-धर्मोऽप्येवं प्रवर्धते // 75 // | તપસ્યા કરનારા એક ભવ્યજીવને જોઈને બીજો ભવ્યજીવપણ ભાવથી તે વખતે તપસ્યા કરવા લાગે. ઠીક છે, ધર્મ થકી ધર્મપણ એ રીતેજ વધે છે. 75. विक्रमादहथेमिनन्द-भूमिते परिवत्सरे / वर्षावासस्तृतीयोऽभू-त्पल्यां धर्मप्रवर्धकः // 76 // વિક્રમરાજાના રાજ્યાભિષેકથી ઓગણીશે તેત્રીશ–૧૯૩૩ મે વર્ષ મહિનમુનિજીએ ઘર્મની વૃદ્ધિ થાય એવી રીતે ત્રીજું એ માસું પાલીમાં કર્યું. 76. अथ वृश्चिकगे सूर्ये समयं विहृतिक्षमम् / विलोक्य शोभने लमे व्यहार्षुर्मोहनर्षयः // 77 // ..... પછી વૃશ્ચિકરાશિને સૂર્ય થયું, ત્યારે સમય વિહાર કરવા લાયક છે, એમ જણને મેહનમુનિજીએ સારા મુહૂર્ત ઉપર પાલીથી વિહાર કર્યો. 77. वन्दमाना धर्मलाभं सास्रा बोधप्रदां गिरम् / तथा योगं वर्तमानं पुनरागमनेच्छवः // 7 // विविधं च तथा प्रत्या-ख्यानं धर्मक्रियारताः। ..::.. तदैवमुचितं तेभ्यः श्राद्धा लाभमवानुवन् / / 79 // युग्मम् / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust