SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સર્ગ પાંચમે. સર્ગ પાંચમો. शम्पासंपातसदृशं रामाणां रागमीक्ष्य यः / कुमार एव चारित्रं लेभे दद्याच्छ्रियं स वः॥१॥ . ગ્નિની પ્રીતિ વિજળીના ચમકારા જેવી ક્ષણિક છે, એમ વિચારીને જ ભગવાને કુમારઅવસ્થામાં જ ચરિત્ર લીવું તે શ્રી નેમિનાથ ભગવાન તમને સ્વર્ગની તથા મોક્ષની લક્ષ્મી આપો. 1. विहर्तुकामा मुनयो मोहना मरुनीवृति / तत्र स्तोकमुषित्वाथ प्रातिष्ठन्त दिने शुभे // 2 // ત્યાર પછી મારવાડ તરફ વિહાર કરવાની ઇચ્છા કરનારા મોહનમુનિજી થોડા કાળસુધી કલકત્તામાં રહીને સારા મુહૂર્ત ઉપર ત્યાંથી વિદાય થયા. 2.. नदीयाने मुखगिरौ तथान्येषु पुरादिषु / विहरन्तः क्रमात्तेऽथा-जग्मुराणसीपुरम् // 3 // નધાન, શાગિર તેમજ બીજા પણ ગામમાં વિહાર કરતા અનુક્રમે મોહન- મુનિજી કાશીમાં આવ્યા. 3. संविमान्मोहनमुनीन् दृष्ट्वा वाराणासीस्थिताः / શ્રદ્ધા સંમમાગોથ રાગ પૂર્વાધિર્વ યુ | II. સંવેગી થયેલા મહત્તમુનિને જોઈને કાશીના રહીશ શ્રાવકો ઘણે આનંદ પામ્યા, અને તેમના ઉપર પહેલા કરતાં પણ વધારે રાગ રાખવા લાગ્યા. 4. - द्रव्यं यदिनियोक्तव्यं तत्रासीत्पूर्वकल्पितम् / तत्रत्यान्दर्शयामासुः श्राद्धांस्तन्मोहनर्षयः॥५॥ કલકત્તામાં ત્યાગ કરતી વખતે કાશીમાં ખરચવા વાસ્તે જે દ્રવ્ય કાવ્યું હતું, તે મેહનમુનિજીએ ત્યાંના શ્રાવકોને જણાવ્યું. પ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy