________________ चरितम्.]. माखनयरित्र स मनियारी. (271 ) लवारपोळमध्ये च चातुर्मास्यार्थमाग्रहात् / तत्रत्य श्रावकाणां श्री-यशोमुनिरुवास ह // 164 // मुनिभिः सप्तदशभिर्भव्यैर्दान्तैस्तपःकृशैः / समं श्रीमोहनो वीरविजयानामुपाश्रये // 165 // ત્યાંના શ્રાવકોના આગ્રહને લીધે શ્રીજશમુનીજી લવાર પળમાં ચાતુર્માસ રહ્યા. અને પુણ્યવાનું, ઇંદ્રિયને નિગ્રહ કરનાર, તપસ્યા કરવાથી દુર્બળ થયેલા સત્તર મુનીઓની સાથે શ્રી મોહનલાલજી મહારાજે શ્રીવીરવીજયજીના ઉપાશ્રયમાં यामासु थु. 164-165. चतुर्मास्यां यथाचारं श्रावकैः श्रमशालिमिः। समवसरणं चक्रे दर्शनीयतमं तदा // 166 / / તે ચોમાસામાં પરિશ્રમ કરનાર શ્રાવકોએ પિતાના આચાર પ્રમાણે ते मते नेवायोग्य समक्स२९५ थु. 166. कस्यचिच्छ्रेष्ठिनो भार्या गङ्गा गङ्गेव निर्मला / दादशवतमादरे प्रत्याख्यानपुरःसरम् // 167 // ત્યાં ગંગાજળ સરખાં નિર્મળ ગંગાબાઈ શેઠાણીએ પચખાણ કરી બાર વ્રત 32 ॐथी. 167. प्रेमचन्द्रादयः श्राद्धा बहवो ब्रह्मचारिणः / बभूवुर्नाम्न उल्लेखे तेषां ग्रन्थो गुरुभवेत् // 168 // પ્રેમચંદ વિગેરે ઘણા શ્રાવકોએ બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું, પણ તેમનાં નામ सवाथी पंथ धो। भाट। थाय. ( भाटे नाम सभ्यां नथी.) 168. तपोदानप्रभृतिभिरन्यैश्च शुभकर्मभिः / शासनस्योन्नतिस्तस्मिन्वर्षेऽभूत्सर्वतोऽधिका // 169 // આ વર્ષમાં તપ દાન વિગેરે તથા બીજા શુભ કર્મોવડે શાસનની ઉન્નતિ બજ સર્વ વર્ષ કરતાં પણ અધિક થયેલી હતી. 169. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust