________________ (358) . मोहनचरिते चतुर्दशः सर्गः / [उत्तरमुनित्वे मुनिराजस्यास्याभूद्भक्तीतिसंज्ञकम् / नाम भक्तिमतः शोभाधाम शर्मकरं वरम् // 124 // ભકિતવાળા આ મુનિરાજનું મુનિદીક્ષામાં શોભાના ધામરૂપ, સુખ આપનાર શ્રેષ્ઠ ભક્તિમુનીજી એવું નામ રાખવામાં આવ્યું. 124. मोहनर्षेः प्रशिष्यस्य कल्याणस्य मुनेरयम् / विनेयः सनयो भक्त्या बभूव भवभीरुकः॥ 125 // સંસારથી ભય પામતા અને નીતિવાળા તે ભક્તિમુનિ મોહનલાલજી મહારાજના શિષ્યના શિષ્ય કલ્યાણ મુનીજીના શિષ્ય થયા. 125. मुम्बईतिलके वालुकेश्वरे निजकानने / पन्नालालात्मजः श्रीमानमीचन्द्रो जिनालयम् // 126 // चकार कृतवांस्तत्र प्रतिष्ठां मुनिपुङ्गवः। मोहनर्षिर्मार्गशीर्ष शुक्लायां पञ्चमीतिथौ // 127 // મુંબઈના તિલકરૂપ શ્રીવાલકેશ્વરમાં પન્નાલાલ બાબુના પુત્ર અમીચંદે પિતાની વાડીમાં જીનાલય (દેરાસર) કરાવ્યું. તેમાં મુનિયામાં શ્રેષ્ઠ શ્રીહનલાલજી મહારાજે માગશર સુદી પંચમી તિથીને દિવસે પ્રતિષ્ઠા કરી. 126-127. कालविन्मुनिराजोऽयममीचन्द्रं शशास ह। जिनालयव्ययार्थं त्वं द्रव्यं देहि महामते // 128 // . સમયને જાણનાર મેહનલાલજી મહારાજ આ અમીચંદને શીખામણ દેવા साया, "महामति ! (माटी युद्धिवाणा!) ।सरने पर्थ नभवाने भाटे तु द्रव्यहाडी 2 / 5. 128. पश्चात्प्रमादवशतो भविताऽसातनान्यथा। सर्वेषां चैत्यकर्तृणामेष पन्थाः प्रदर्श्यते // 129 // આ કારણ કે, પછીથી પ્રમાદને લીધે સંભાળ ન લેવાય તો પણ જે દ્રવ્ય કહાડી રાખ્યું હોય તો દેરાસરની અશાતના થતી નથી. અને જે ન ક8" P.P.AC. Gunratnasuri M.S. / Jun Gun Aaradhak Trust