________________ रितम्. ] મહિનચરિત્ર સગે ચિદમ. (359 ) ડયું હોય તો પ્રમાદને લીધે પછી અશાતના થાય છે. અને ચૈત્યાલય કરાવનારા દરેક જણને એવી રીતને માર્ગ અમે બતાવીએ છીએ.” 129. अमीचन्द्रोऽपि सुप्रज्ञ ओमित्युक्त्वाथ तत्क्षणम् / ..... चैत्यकार्यकृते प्रादात्सहस्रं पञ्चविंशतिम् // 130 // . ઘણી સમજણવાળા અમીચંદે પણ મહારાજના વાક્યને અંગીકાર કરી તેજ વખતે ચિત્યાલયને માટે પચીસ હજાર રૂપૈઆ કહાયા. 130. अदःप्रसङ्गतोऽकार्षीदुत्सवं समहोत्सवम् / कर्माष्टकष्टदलनचणं घौरथाष्टभिः // 131 / / આ પ્રસંગને લઈને આઠ દિવસે વડે અષ્ટકર્મનાં કષ્ટને નાશ કરનારે અઠાઈને મહત્સવ ઘણા ઉત્સાહથી કર્યો. 131. सर्वासातोपशमनं दात्रं दुष्कर्मसंततेः। चकार शान्तिस्नात्रं च अमीचन्द्रो महामतिः॥ 132 // મહાબુદ્ધિવાળા અમીચંદે સર્વપ્રકારનાં કષ્ટને શમાવનાર, દુષ્ટ કર્મને નાશ કરનાર શાંતિ સનાત્ર પણ જણાવ્યું. ૧૩ર. ससन्मानं प्रशंसैकपात्रं प्रज्ञाविशारदः।। अमीचन्द्रश्चकाराथ स्वामिवात्सल्यमुत्तमम् // 133 // વિશાળ પ્રજ્ઞા (બુદ્ધિ) વાળા અમીચંદે અત્યંત પ્રશંસાપાત્ર સ્વામીવાત્સલ્યને उत्सव (न४।२सी ) घgo सन्मानथी थी. 133. माघेऽथादिपव्याने नूनमेकादशीतिथौ / कृष्णपक्षे चतुर्णां हि छेदोपस्थापनक्रिया // 134 // अभूत्तेषामिदं नाम यतीनां संयतात्मनाम् / / संवेगरससुस्वादलोलुपानां वशात्मनाम् // 135 // ' '' ત્યાર પછી પાપરૂપ હાથીને નાશ કરવામાં સિંહના સરખા પરાક્રમી માઘમાસના કૃષ્ણપક્ષમાં એકાદશીને દિવસે ચારેય મુનિનું છેદોપ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust