SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ (4) . मोहनचरिते चतुर्थः सर्गः / तीर्थानि यावन्तीदानी पूर्वस्यां प्रथितानि च / प्रायः सर्वाणि तान्यागा-मोहनोऽघनिवृत्तये // 118 // : પૂર્વદિશામાં હમણાં જે કંઈ તીર્થો પ્રસિદ્ધ છે, તે ઘણા ખરા તીર્થોને વિષે મેહનજી અશુભ કર્મ અપાવવા વાસ્તે ગયા. 118. . मन प्रसत्तिर्यत्राभू-द्वसंस्तत्र यथारुचि / कलिकाताराजधान्या-महोभिः कैश्चनाभ्यगात् // 119 // જે ઠેકાણે મન પ્રસન્ન થયું, તે ઠેકાણે રુચિમાફક મુકામ કરતા કેટલેક દિવસે મોહનજી કલકત્તા નામની રાજધાનીમાં આવ્યા. 119. तत्रापि रागिभिः श्राद्धै-र्मान्यमानः स मोहनः / उवास कतिचिन्मासा-न्संवेगामलमानसः // 120 // સંવેગથી જેમનું મન નિર્મળ થઈ ગયું, એવા મોહનજી ત્યાં કેટલાક મહિનાसुधी २६या, सारे 2 / 2 श्रावामे तेभने। मा६२ या. 120. यथा यथास्य मनसि संवेग उदपद्यत / तथा तथा प्रशिथिला-दरोऽभूत्स परिग्रहे // 121 // મેહનજીના મનમાં જેમ જેમ સંગ ઉત્પન્ન થતો ગયે, તેમ તેમ તેમની परिवहसंधी भूछ। दीदी ५डी गई. 121. . वृथा वाचालतां स्वैर-मीरणं मनसा तथा / सावद्यं चिन्तनं हित्वा सोऽभवद्धर्मचिन्तकः // 122 // ખાલી વાચાળપણું, પ્રજનવગર ચેનથી આમતેમ ફરવું, તેમજ મનમાં સાવઘ વાત ચિતવવી, એ બધું મૂકીને મોહનજી ધર્મધ્યાન કરવા લાગ્યો. 122 तपस्तपन्नेकदा स ध्यानलीनमना भृशम् / सर्प सर्पन्तमद्राक्षीत् पुरो विस्फारिताननम् // 123 // . . એક વખત તપસ્યા કરનારા મોહનજી ધર્મધ્યાનમાં તલ્લીન થયા હતા, એટલી માં મોટું ફાડીને સામે આવતો એક કાળે સર્પ તેમના જેવામાં આવ્યું. 123, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy