________________ (4) . मोहनचरिते चतुर्थः सर्गः / तीर्थानि यावन्तीदानी पूर्वस्यां प्रथितानि च / प्रायः सर्वाणि तान्यागा-मोहनोऽघनिवृत्तये // 118 // : પૂર્વદિશામાં હમણાં જે કંઈ તીર્થો પ્રસિદ્ધ છે, તે ઘણા ખરા તીર્થોને વિષે મેહનજી અશુભ કર્મ અપાવવા વાસ્તે ગયા. 118. . मन प्रसत्तिर्यत्राभू-द्वसंस्तत्र यथारुचि / कलिकाताराजधान्या-महोभिः कैश्चनाभ्यगात् // 119 // જે ઠેકાણે મન પ્રસન્ન થયું, તે ઠેકાણે રુચિમાફક મુકામ કરતા કેટલેક દિવસે મોહનજી કલકત્તા નામની રાજધાનીમાં આવ્યા. 119. तत्रापि रागिभिः श्राद्धै-र्मान्यमानः स मोहनः / उवास कतिचिन्मासा-न्संवेगामलमानसः // 120 // સંવેગથી જેમનું મન નિર્મળ થઈ ગયું, એવા મોહનજી ત્યાં કેટલાક મહિનાसुधी २६या, सारे 2 / 2 श्रावामे तेभने। मा६२ या. 120. यथा यथास्य मनसि संवेग उदपद्यत / तथा तथा प्रशिथिला-दरोऽभूत्स परिग्रहे // 121 // મેહનજીના મનમાં જેમ જેમ સંગ ઉત્પન્ન થતો ગયે, તેમ તેમ તેમની परिवहसंधी भूछ। दीदी ५डी गई. 121. . वृथा वाचालतां स्वैर-मीरणं मनसा तथा / सावद्यं चिन्तनं हित्वा सोऽभवद्धर्मचिन्तकः // 122 // ખાલી વાચાળપણું, પ્રજનવગર ચેનથી આમતેમ ફરવું, તેમજ મનમાં સાવઘ વાત ચિતવવી, એ બધું મૂકીને મોહનજી ધર્મધ્યાન કરવા લાગ્યો. 122 तपस्तपन्नेकदा स ध्यानलीनमना भृशम् / सर्प सर्पन्तमद्राक्षीत् पुरो विस्फारिताननम् // 123 // . . એક વખત તપસ્યા કરનારા મોહનજી ધર્મધ્યાનમાં તલ્લીન થયા હતા, એટલી માં મોટું ફાડીને સામે આવતો એક કાળે સર્પ તેમના જેવામાં આવ્યું. 123, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust