________________ ( 20 ) मोहनचरिते प्रथमः सर्गः। संप्रीणयेद्भव्यजनान्वचोऽमृतैáલી સ્થિતિ સાધવતીચ્છને નૈ . 85 कर्माण्ययं तापयतात्तपश्चयै- .. . રેવં સમાધાય મનસ્થપાયથત . : ધાત્રી સુવર્ણ મયાં વવામાં .. ब्राह्मी तथा ताप्यकमर्भकं द्रुतम् // 86 // युग्मम् ત્યાર પછી તે ધાવમાતાએ સુવર્ણ, અભયા, વચા, બ્રાહ્મી અને "તાયક, એ પાંચ વાંનાંનું ચાટણ એને પાયું. તે ઉપરથી એવી કલ્પના થાય છે કે, આ પુત્રની સેના જેવી કાન્તિ થાઓ; એ વાતે જ જાણે ચાટણમાં પહેલું સોનું લીધું પરીષહ ઉપદ્રવ ખમીને આ પુત્ર ષકાય જીવોને અભય દેઓ” એ કારણથી જ જાણે ચાટણમાં બીજી ચીજ અભયા લીધી. “વચનરૂપ અમૃત પાઈને ભવ્યજનોને આ પુત્ર તૃપ્ત કરે.” એ હેતુ મનમાં રાખીને જ જાણે ચાટણમાં ત્રીજી ચીજ વચા આપી. ધીમે ધીમે આ પુત્ર બ્રાહ્મી (શદ્ધ ચારિત્રની) સ્થિતિ પામે” એ 35 થી આ મતલબ મનમાં રાખીને જ જાણે ચાટણમાં થી ચીજ બ્રાહ્મી લીધી. તેમજ આ પુત્ર ઘણી તપસ્યા કરીને ઘનઘાતી કર્મોને તપાએ નિમિત્ત મનમાં રાખીન જાણે ચાટણમાં પાંચમી ચીજ તાયક લીધી. 85-86. . . . गर्भोदकं वामयितुं ततश्च सा : सर्पिस्तथा सैन्धवमप्यपाययत् / स्वस्थं परिज्ञाय जहर्षुरर्भकं . ધાત્રી સુપાત્ર વદ્દ સુન્દરી . 87 તદનંતર ધાવમાતાએ પેટમાં રહેલું ગર્ભનું પાણી એકાવવા માટે ધી " સિંધાલૂણ એકઠું કરીને તેને ચટાડ્યું. પછી ધાવમાતા, સતી સુંદરી અને બે - મલ એ બધાં બાલકને ખુશીમાં જાણીને હરખ પામ્યા. 87.. : : ' ' गतेषु माङ्गल्यविधि विधाय सः। - ૧-સેનું ર-હરડે. 3 -વજ :-સુનામખી દગડી. P.P.AC. Gunratnasuri M.S. , un Sun Aaradhak Trust