SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ " કર્થ આપ રૂપૈઆ (માર્ગમાં કચૈ વાત. 3 મિહનચરિત્ર સર્ગ ચદમ. ( 332 ) धनानि व्ययितान्येव तस्मिन्नवसरे शुभे / ધર્મદિ તત્યસંરકથા દ્વિસ સૂતશતમ | 20 | બુદ્ધિવાળા, ભક્તિવાળા અને અગ્રેસર શ્રીદેવકર્ણ શેઠ એકલાએજ માર્ગમાં પ્રભાવના અને ઉત્સવ વિગેરેના ખર્ચમાં ચોવીસસો રૂૌઆ (એટલે બે હજાર અને ચારસો) તે શુભ અવસરમાં ધમર્થ આપ્યા. 19-20 अन्यैश्च श्रावकैस्तस्मिन्दिने द्रव्याणि भूरिशः।। થતાનીત્યનેનૈવ કવેરા તોડનુમીયતા | 22 બીજા શ્રાવકોએ પણ તે દિવસે ઘણા રૂપ આપ્યા. તે ઉપરથી જ અનુમાન કરે કે સામૈયાને ઉત્સવ કે થયે હશે. 21. अथ सर्वस्य संघस्य देवकर्णस्य चाग्रहात् / मुनिराजैर्महाभागैर्लालबागमलंकृतम् // 22 // ત્યાર પછી તમામ સંઘના તથા દેવકર્ણ શેઠના આગ્રહને લીધે મુની મહારાજ શ્રી મેહનલાલજીએ લાલબાગને શેભાગે અર્થાત્ પિતે લાલબાગમાં પધાર્યા. 22. आगतिर्मुनिराजस्य मोहनर्मनीषिणः। मोहमय्यां हि संघस्य संजाता कल्पवल्लरी // 23 // બુદ્ધિમાનું શ્રીમહિનલાલજી મહારાજનું આ મુંબઇ શહેરમાં આગમન મુંબઈના સંઘને માટે કલ્પવૃક્ષની લતાના સરખું થયું. 23. देवकर्ण विशेषेण श्रीसंघः प्रशशंस ह / यदिशेषाग्रहादेवाययो मोहमयीं मुनिः॥२४॥ સર્વ શ્રીસંઘ શ્રીદેવકરણ શેઠનાં વિશેષ વખાણ કરવા લાગ્યું. કારણ કે, મેહનલાલજી મહારાજ, એમના વિશેષ આગ્રહથીજ મુંબઈ પધાર્યા હતા. 24. मुक्तिचन्द्रात्मजं क्षेमचन्द्रं चाभिननन्द सः। यह मुनिराजोऽसौ मुक्तिक्षेत्रमिवाकरोत् // 25 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy