SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સગે બી. ( 42 ). અમે ઘણું સુકૃતથી જેનું પ્રસન્ન મુખારવિંદ જોયું એવા અને અમારા મનોરથરૂપી વૃક્ષનું જે મજબૂત મૂળ છે, એવા આ પ્રિયપુત્રને વિયેગ અમારે શીરીતે સહન કરે.” એ વિચાર મનમાં આવવાથી તે શેક કરવા લાગ્યા. 91 इत्थं क्षणं प्रमदशोकवशंवदः स श्रेयो द्वयोः कतरदित्यवगन्तुमीशः। नाभूदवास्थित परं स्थिर एष कान्त युग्मेन कृष्ट इव मध्यगतोऽपि लोहः // 92 ઉપર કહ્યા પ્રમાણે હર્ષ અને શોકને સ્વાધીન થયેલા બદારમલ સ્નેહને લીધે પુત્રને ઘરમાં રાખ, અથવા રૂપચંદજીને આપ એ બેમાંથી એકે વાતને નિશ્ચય કરી શક્યા નહીં, તે બે પડખે રહેલા લેહચુંબકની વચમાં આવેલી લેહશલાકા (લેહડાની સળી– ) ની પેઠે સ્થિર રહ્યા. ૮ર. स रूपचन्द्रानुमतिं गृहीत्वा गन्तुं प्रतस्थे पुरमुत्सुकः स्वम् / गच्छन्नयं वर्त्मनि नान्यचेताः विचिन्तयामास दशां भवित्रीम् // 93 // પછી ચાંદપુર જવાને ઉત્સુક થયેલા બદારમલ રૂપચંદજીની અનુમોદના લઈને નાગોરથી વિદાય થયા. માર્ગમાં જતાં બીજી તરફ મન નહીં હોવાથી એજ વાતને તથા પિતાની ભાવી અવસ્થાને તે વિચાર કરતા હતા. 93. आगात्क्रमणैष निजं निशान्तमेनं निरीक्ष्याहृषदस्य जाया। रथाङ्गकान्ता विरहानलार्ता प्रत्यूषसीव प्रियमभ्युपेतम् // 94 // વિયેગરૂપી અગ્નિના તાપથી પીડાયેલી ચક્રવાક પક્ષીની સ્ત્રી (ચકલી જેમ સવારે સામે નજરે પડેલા પોતાના પ્રિયને જોઈને આનંદ પામે છે, તેમ અનુક્રમે ઘર પાસે આવેલા બદારમલના સામું જોઈને સુંદરી પણ ઘણોજ હર્ષ પામી. 94. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy