SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ( 20 ) मोहनचरिते नवमः सर्गः। યોગ્ય છે. કેમ કે, એવાં શુભ કાર્યોમાં વિશ્નોની ઘણી ભીતી હોય છે, માટે ઉતાવળ કરવીજ શ્રેષ્ઠ છે. 40. तेन मन्त्रिमहितेन नोदितो ब्रह्मलोकनिकटं जगाम सः। ઉલ્બમોન્નતાશાનાં . नैव दूरतरमस्ति किंचन // 41 // તે વિરેચન રાજા પિતાના શ્રેષ્ઠ મંત્રીની પ્રેરણાથી બ્રહ્માના લેકની પાસે ગ. (કવિ કહે છે કે). જેમના હૃદયમાં આનંદના ઉછાળનારા તરંગો ઉછળી રહેલા હોય છે તેમને કોઈ પણ સ્થાન બીલકુલ દૂર નથી. 41. . . . . તમતિમતી વિદો : : : 3 लोकमान उपशान्तहत्तमाः।... सिस्मियेऽथ बहुलं प्रमोदनं नैव माति हृदि यस्य कस्य चित् // 42 // તે બ્રહ્મલેકને ચમત્કાર જોઈને (હર્ષથી) ઘણે વિહ્વળ (ગાંડ ઘેલ) થઈ ગયે અને હૃદયાધકારથી રહિત થઈ આનંદને લીધે હસી પડ્યો. કારણ કે, જેવા તેવાના હૃદયમાં ઘણે હર્ષ રહી શકતો નથી. અર્થાત આનંદને વેગ અંતઃકરણમાં રોકી રાખવો એ શાંતતા અને ગંભીરાઈવાળા માણસનું જ કામ છે. 42. सोऽभिगच्छति पुरो यदा तदा .. तत्र पश्यति विशन्तमेककम् / भासमानमभितः पुरन्दरं तत्त्वबोधकरणं न यदलम् // 43 // તે જે આગળ જાય છે કે, તેણે ચારે તરફથી શોભી રહેલે, અને બ્રહ્માના લોકમાં એકલે પ્રવેશ કરતો ઈંદ્ર જે. કારણ કે, સિન્ય વિગેરે સામગ્રી તત્વ જ્ઞાનના ઉપદેશમાં ઉપયોગી નથી. 3, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy