________________ મહિનચરિત્ર સર્ગ આઠમ. સંઘવાતંત્ર્યમમવ-થાને સ્થાને મનોદ - - ધમપિ વિત્તમવાદૈત્ય ધર્મતત્વઃ 04 : - ઠેકાણે ઠેકાણે તે તે ગામના લોકોએ ધરમચંદના સંધને જમા, તથા પ્રભાવના પણ કરી, તેમજ ધર્મકરણીમાં તત્પર એવા ધરમચંદે પણ કાવી, ગધાર વિગેરે ગામમાં જનમંદિર, જીવદયા વિગેરે ધરમખાતામાં ઘણું દ્રવ્ય વાવર્યું. 104. સંઘાન્તર્વતિનઃ શ્રદ્ધા ધનાવ્યિ પ્રત્યેદં ચ 1 भावतः संघवात्सल्यं संघः पूज्यो हि सर्वदा // 105 // - સંઘની જેડે આવેલા ઘણા ધનાધ્ય શ્રાવકોએ દરરોજ ભાવથી સંઘનું વાત્સલ્ય કર્યું. ઠીક જ છે, શ્રાવકોને હમેશાં શ્રીસંધ પૂજનીક છે. 105. माघासितत्रयोदश्यां संघेशः संघसंयुतः। सद्गुरूणां प्रसादेन पादलिप्तं समासदत् // 106 // માહા વદી તેરસને દિવસે સવારમાં સંઘવી ધરમચંદ ગુરુમહારાજ શ્રીમેહનમુનિજીના પ્રસાદથી સંઘસાથે પાલીતાણે પહોંચ્યા.-૧૦૬. તત્રયો નૃપતિઃ સંઘ-સ્વાતાર્થ પંડ્યાનાના - अश्ववारान् गजादींश्च प्रेषयामास संमुखम् // 107 // ત્યારે પાલીતાણાના રાજાએ સંધનું સ્વાગત કરવા વાસ્તે દેશી લશ્કરની એક ટુકડી, ઘોડેસ્વાર, હાથી, ઉંટ વિગેરે પરિવાર સામે મોકલ્ય. 107. : रथयात्रादि सकलं विधाय विधिनाथ सः। - धर्मचन्द्रो मोहनाशी निपीड्य निरगात्ततः // 108 // - પાલીતાણામાં પ્રવેશ કર્યા પછી રથયાત્રા, નોકારસી, તથા માળાની પહેરામણું વિગેરે. ધર્મક્રિયા શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે ધરમચંદે કરી, અને મહમુનિજીના ચરણને ભાવથી- વાદીને સંઘને સાથે લઈ પાલીતાણાથી તે નીકળે. 108. ( શ્રેણી ધનતની તરાશનશાસ્ત્રાબ્દિામા - विधातुं मोहनमुनि-प्रतीक्षां पुरतोऽकरोत् // .109 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust