________________ ( 2 ) મનવાસ્તેિ પ્રથમ આ ભારત ક્ષેત્રમાં અગણિત તીર્થંકર થઈ ગયા, અને થશે પણ. આ બધા તીર્થંકર સ્વરૂપથકી સરખાજ છે, તે પણ જે ભગવાન્ પૂર્વભામાં કરેલી ઘણી તપસ્યાથી ભવ્યલેકેને પવિત્ર કરનારી દુર્લભ કીર્તિ પામ્યા તે પાર્શ્વનાથ ભગવાન આ સંસારમાં તમને સારું શ્રુતજ્ઞાન આપો. 2. यदीयगुणगौरवात्कमलमप्यगागौरवं यदीयवचनामृताद्गुरुरवामुचद्गौरवम् / बुधैर्नृपसदोगतैः कृतमहार्हणागौरवं भजामि तदनारतं भयहरं पदं गौरवम् // 3 // જે ગુરુપદ; કેમલતા, લાલાશપણું વિગેરે ગુણેકરીને આપણાથી ઘણું શ્રેષ્ઠ છે, એમ વિચારીને કમળપણ ગૌરવ (જડતા) પામ્યું. જે ગુરૂની અમૃતસરખી વાણી સાંભળીને, દેવતાના ગુરૂ બૃહસ્પતિએ પણ ગૌરવ (મોટાઈ) છડી દીધું. તથા રાજસભામાં બેસનારા પંડિતલકોએ પણ જે ગુરુપદની ઘણી પૂજા અને શૈરવ (આદરસત્કાર ) કર્યો. એવા ભયને દૂર કરનાર ગુરુપદની નિરંતર સેવા કરું છું. 3. अथ श्रीमन्महाराज-मोहनाख्यमुनीशितुः। .. चरित्रं चारित्रयुत-मिदं प्रस्तूयतेऽद्भुतम् // 4 // શ્રી મેહનલાલ મહારાજજીનું ચરિત્ર તથા ચારિત્ર ઘણું જ અદભુત છે. એની રચના કરવા વાસ્તે હું પ્રસ્તાવના કરું છું. 4. , महान्ति सन्ति महतां प्रणीतानि महात्मभिः / चरित्राणि लवित्राणि घनकर्मलताततेः // 5 // किमिदानींतनस्यैक-मुनिराजस्य वृत्ततः। प्रयोजनमिति प्राज्ञं-मन्याः केऽपि शशङ्किरे // 6 // પિતે પિતાના મનમાં પિતાને ડાહ્યા સમજનારા કેટલાક લેકાએ કુતર્ક કર્યો 2. મોટા મોટા મહાત્માઓએ રચેલાં અને કઠણ કર્મરૂપી જાળને તોડવા સમય એવાં આચાર્યો વિગેરેનાં ઘણાં ચરિત્ર વિદ્યમાન છે. તે છતાં આ કાળમાં. ૧–ગ્રંથને સંબંધ લાવવાવાસ્તે જે કહેવું પડે છે તે. .. ! 1, " . " P.P. Ac. Gunratnasuri M.S.