________________ - વરિત ] મહિનચરિત્ર સર્ગ પંદરમો. ( રૂ૭૨ ) પડે મધુર લાગે તેવું પાંડવચરિત્ર' ઉપરથી સંભળાવ્યું. તે સાંભળીને સંઘ ઘણો પ્રસન્ન થયો. 23-24. प्रारम्भस्य दिने श्रेष्ठी देवकर्णो महामनाः। विशेषतोऽर्हतोऽर्चादि सशृङ्गारमकारयत् // 25 // શ્રીભગવતી–સૂત્રના પ્રારંભને દિવસે ઉદાર મનવાળા દેવકરણ શેઠે સારી રીતે અરિહંત ભગવાનની પૂજા તથા આંગી વિગેરે કર્યો. 25. पुष्कलैः फलनैवेद्यानपूजापि कारिता। शान्तिस्नात्रेऽपि केषाञ्चिन्नतावान्दृश्यते व्ययः // 26 // પુષ્કળ ફળોનું નૈવેદ્ય કરીને જ્ઞાનપજા પણ કરાવી. તેમાં એટલું દ્રવ્ય વાપર્યું કે, તેટલું કેટલાકએ શાંતિ સનાત્રમાં પણ ખચેલું જણાતું નથી. 26. पुष्कलं द्रव्यमायातं ज्ञानमुद्दिश्य तदिने। संख्या तु निश्चयाभावादीयते नात्र सम्प्रति // 27 // તે દિવસે જ્ઞાનખાતામાં પુષ્કળ દ્રવ્ય આવ્યું, પરંતુ તે વખતે સંખ્યાને નિશ્ચય ન હોવાથી (એટલે કેટલા રૂપિઆ આવ્યા તેની ગણતરી કરેલી નહી હેવાથી ) અને હાલમાં સંખ્યા આપતા નથી. ર૭. श्रीमद्भगवतीसूत्रं पूज्यते स्मान्वहं त्रिभिः। / સેવે પ્રેમવન્દ્ર-સ્તુશાસ્ત્રાવળઃ . 28 | વૈશ્યવર્ય શેઠ દેવકરણ તથા શેઠ પ્રેમચંદ તથા શેઠ ખુશાલચંદ એ ત્રણ જણાઓ દરરોજ શ્રીભગવતીસૂત્રની પૂજા કરતા હતા. 28. दक्षिणायां प्रतिदिनं मुद्रा चैभिः स्म दीयते / सत्सु चान्येषु प्रथममेषां नामैव गीयते // 29 // અને એઓ દરરોજ દક્ષિણામાં રૂપૈઆ ચઢાવતા હતા અને જે કે બીજાઓ પણ પૂજા કરનારા હતા તો પણ પ્રથમ એ ત્રણનાંજ નામ કહેવાય છે. 29. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust