SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મિહનચરિત્ર સર્ગ પહેલે. यस्यां श्रीजिनभद्राख्यैर्गणिभिर्वाचनाकृत। तदादि प्रथिता लोके माथुरी वाचना किल // 34 // .. પૂર્વકાળમાં બાર વરસને દુકાળ પડવાથી શ્રતધર સાધુઓને વિહાર બહુજથડે થઈ ગયે. તેથી સૂત્રને વિછેદ થશે એ વિચાર કરીને શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ આ મથુરા નગરીમાં સંઘ ભેગો કરીને સૂત્રોની વાચના (સાધુઓના મુખમાંથી પાઠ સાંભળીને પુસ્તકમાં લખવું) કરી. તે દિવસથી માંડીને લેકમાં , માઘુરી " વાચના પ્રસિદ્ધ થઈ. 34. मदवाची मकारः स्याद्राकारो रागवाचकः। यन्निवासी थूत्करोति द्वाविमौ मथुरा ततः // 35 // મારી સમજમાં મથુરા શબ્દને એ અર્થ છે –લ્મ એ અક્ષરને અર્થ મદ, “શું” એ અક્ષરને અર્થ ત્યાગ અને “રા' એ અક્ષરને અર્થ રાગ, જે મથુરા નગરીમાં રહેવાવાળા લેકે મદ (અહંકાર), રાગ (વિષયપ્રીતિ) એ બેનો ત્યાગ કરે છે તેથી એ નગરીનું નામ મથુરા પડી ગયું. 35. तस्याः प्रतीच्युत्तरस्यां गव्यूतिदशकान्तरे / पुरं चन्द्रपुरं नाम विद्यते मुनिमण्डितम् // 36 // તે મથુરા નગરીની વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ દિશામાં વીસ ગઉને છે. સાધુવડે શોભાયમાન એવું ચંદ્રપુર (ચાંદપુર) નામે નગર છે. 36. सुखेन यत्र वसति जन ईतिविवर्जितः। सद्धर्मो यत्र रमते विरागो विरते यथा // 37 // તે નગરમાં ઘણે યા ડો વરસાદ અથવા અગ્નિને તથા તીડ ઇત્યાદિકને ઉપદ્રવ નહીં હોવાથી ત્યાંના રહીશ લેકે સુખમાં રહે છે. જેમ સાધુમાં કુદરતથા વૈરાગ્ય દેખાય છે, તેમ તે ચાંદપુર નગરમાં ધર્મ હમેશાં જોવામાં આવે છે. 37. રાહ્મણ વ્રહ્મનિરતા ક્ષત્રિયાત્રાગતરાદા વૈરયા યંત્ર વાણિ-૧ર કા સેવે રૂ૮ ; તે નગરમાં બ્રાહ્મણ શાસ્ત્રાભ્યાસ કરવામાં, ક્ષત્રિય લેકો ભયથી રક્ષણ કર P.P.A. Gunratnasu
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy