SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ (32) : તે ગયા હતા . ર૩રહનલાલજી મહારાજ આગળ જણાવવામાં આવશે તે તે દેવની પ્રતિષ્ઠા કરાવીને આનંદ પામ્યા. 43. श्रीसूर्यमण्डलपार्थ कुन्थु तीर्थकृतं तथा / मनोमोहनपार्थं च साङ्गं सद्विधिपूर्वकम् // 44 // जीर्णोद्धारस्तथा नव्यमन्दिरोद्भावनं च यत् / तदिदं मुनिराजम्य मोहनस्योपदेशतः / / 45 // શ્રી સુરજમંડળ પાર્શ્વનાથજી તથા કુંથુ નાથજી તથા મનમોહન પાર્શ્વનાથજીની સંપૂર્ણ રીતે સારી વિધીથી પ્રતિષ્ઠા કરાવી; તથા જીર્ણોદ્ધાર તથા નવાં મંદિર વિગેરે સર્વ મુનિરાજ શ્રીમોહનલાલજી મહારાજના ઉપદેશથી થયું. ૪૪-૪પ. जीर्णानि मन्दिराण्यासन्षद् कर्तारपुरे शुभे / तेषामस्योपदेशन चोद्धारः समपद्यत // 46 // તથા કતાર ગામ જતાં જીર્ણ થઈ ગયેલાં છ દેરાશર હતાં તેને પણ છદ્વાર શ્રામહનલાલજી મહારાજના ઉપદેશથી થે. 46. प्रतिष्ठापि च तेषां श्रीमोहनर्षिकराब्जतः। अभूदेतेन श्रीसंघः परमानन्दमाप ह // 47 // અને તે દેરાસરોની પ્રતિષ્ઠા પણ શ્રમેહનલાલજી મહારાજના હસ્તકમલ થી થઈ; તેથી સંઘ ઘણે આનંદ પામ્યા. 7. प्रतिष्ठेयं सिते पक्षे वैशाखे मङ्गले दिने / सर्वारम्भप्रसिद्धायां त्रयोदश्यामभूदिति / / 48 // આ દેરાસરની પ્રતિષ્ઠા વૈશાખમાસના શુકલપક્ષની ( અજવાળીઆની) સર્વ શુભ કાર્યોના આરંભ કરવામાં પ્રસિદ્ધ થયેલી ત્રદશી (તેરસ) અને મંગળવારને દિવસે થઈ. 48. संघस्यातिप्रसन्नत्वात्प्रभावाच महामुनेः। मन्दिरे द्रव्यलाभोऽभूत्सार्द्धत्र्ययुततोऽधिकम् // 49 // તે સમયે સંધની ઘણી પ્રસન્નતાને લીધે તથા મહારાજશ્રીના પ્રભાવને લીધે દેરાસરજીમાં લગભગ પાંત્રીસ હજાર રૂપિઆની ઉપજ થઈ. 49. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy