SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ મહિનચરિત્ર સગે સાતમ. ( 20 ) अनित्यभावनामेवं भावयन्स नराधिपः / विधायावहितो धर्म प्रान्ते स्वर्गतिमासदत् // 56 // એવીરીતે તે ભેજરાજા અનિત્યભાવના કરી પ્રમાદ મૂકીને ધર્મકરણીમાં તત્પર થયે, અને અંતે સ્વર્ગે ગયે. 56." सत्वरं बदरैवं त्वं जिनोक्तं धर्ममाश्रय / देशसर्वविरत्याख्यः स धर्मो दिविधः श्रुतः॥ 57 // હે બાદરમલ્લ! તું પણ જીનભાષિત ધર્મને આશ્રય કર. તે ધર્મ બે પ્રકારને આગમમાં સાંભળ્યો છે. એકનું નામ દેશવિરતિ અને બીજાનું સર્વવિરતિ. પ૭. शक्तिश्च परिणामश्च यदि स्यात्पूर्वपुण्यतः। तत्सर्वविरतिं मुक्ति-रमणीदूतिकां श्रयेत् // 58 // પૂર્વભવમાં ઉપાર્જેલા સુકૃતથી જે પાળવાની શક્તિ અને આદરવાનાં દૃઢ પરિણામ હોય તે મુક્તિરૂપ સ્ત્રીને વશ કરનારી જાણે દૂતી જ હેયની શું? એવી જે સર્વવિરતિ ( ચારિત્ર) તેને અંગીકાર કરવો. પ૮. विना यत्सर्वविरतिं मुक्तिद्वारमपावृतम् / कर्तुं न कोऽपि प्रभवे-त्तस्मादेषा प्रशस्यते // 59 // સર્વવિરતિ વગર બીજું કંઈ પણ મુક્તિનું દ્વાર ઉઘાડવાને સમર્થ નથી. વાસ્ત એ ઘણું વખણાય છે. 59. यदि निर्वहणे शक्तिः परिणामोऽपि सुस्थिरः। તમાં સર્વવિરતિ–પુરી મદ્રવ || - અરે ભદ્રિક ! જે તે સર્વવિરતિ પાળવાની તારામાં શક્તિ હોય, અને તે લેવાનાં પરિણામ પણ દૃઢ હોય તો તેને અંગીકાર કર.” 60. निशम्यैतत्सद्गुरूणां वचो निर्वेदगर्भितम् / चारित्रग्रहणे गाढ-निश्चयोऽसौ तदाभवत् // 61 // જેની અંદર ભરપૂર વૈરાગ્ય રહેલું છે, એવું સદ્દગુરુનું વચન સાંભળીને બાદમલને ચારિત્ર લેવાનો દઢ નિશ્ચય થઈ ગયે. 61. 20 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy