SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનચરિત્ર સર્ગ આઠમે. ( 272) | મીત્રિ ત્રિભુખ્યાં મોહન ' , | તીખ્યામભ્યર્થતા ઢીલાં હું સંસારતાળિો | રા સવેગને લાભ થવાથી ચારિત્ર લેવાની ઇચ્છા કરનારા તે બન્ને જણાએ વિનતિ કરી ત્યારે મોહનમુનિજીએ તેમને સંસારસાગરથી તારનારી સગી દીક્ષા આપી. 27. विक्रमादिशशतक-षट्चत्वारिंशवत्सरे। * કર્યો વિર– ક્ષત્સિવોમવત્ II 28 . . સંવત્ ઓગણીસે છેતાલીશ-(૧૯૪૬) ના જેઠ વદી અગ્યારસને દિવસે ઉપર કહેલી દિક્ષાઓને ઉત્સવ છે. 28. उद्दयोतनामा प्रथमो दितीयो राजनामकः। भूयादित्यवदन्वास-क्षेपे श्रीमोहनर्षयः // 29 // ': પછી વાસક્ષેપ કરતી વખતે મેહનમુનિજીએ કહ્યું કે -" પહેલાનું (ઉજમભાઈનું) " ઉત” એવું અને બીજાનું (રાજમલ્લનું) “રાજમુનિ " એવું નામ આજથી પ્રસિદ્ધ થાઓ.” 29, यशःकान्ती हर्षराजा-वुढ्योतश्चेति पञ्चकम् / - થીયપસિંઢ તન્મદિગ્યે સુવે વિયત સે રૂ . - જેમના ચરણકમલની પાસે જશ, કાંતિ, હર્ષ, રાજા અને ઉદ્યત એ પાંચે નમીને સેવામાં તત્પર છે, તેમના મહિમાનું વર્ણન કેટલું કરાય? એટલેજસમુનિ, કાંતિમુનિ, હર્ષમુનિ, રાજમુનિ અને ઉદ્યોતમુનિ એ પાંચે ચેલાઓ - મેહનમુનિજીની સેવામાં તત્પર રહ્યા. 30.. चतुर्मास्यां प्रवृत्ताया मुनिमोहनदेशनाम् / / શ્રોતું સમાયુઃ શ્રાદ્ધા રાતિશીથ સર્યશને રૂા ચોમાસું શરું થયું ત્યારે મેહનમુનિજીની દેશના સાંભળવા વારતે સેંકડો તથા હજારો ભવ્યજીવો આવવા લાગ્યા. 31. छात्राणां पञ्चकं वैया-वृत्त्ये तपसि चानधे / વાધ્યાયે વાતનમ્ ત્રયમેતન્મતે સતા II રૂા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy