SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ (28) मोहनचरिते षष्ठः सर्गः। એ ઉત્તર દઈશ એટલે તારી ફિકર મટી ગઈ. કારણ કે, ઉપર કહેલા દેમાનો એકએક દેષ પણ ઘણા અનર્થનું મૂળ છે. એમ હોય તો બધા દોષ જેની અંદર રહેલા છે, એ પુત્ર માગીને તે શું કરવાનો 87. प्रहृष्टा सागमद्यक्ष-प्रोक्तमूचे पुरोधसम् / सोऽपि गत्वा नृपाभ्यण देवीवचनमब्रवीत् // 88 // પછી હર્ષ પામેલી દેવીએ યક્ષના કહ્યા પ્રમાણે પુરોહિતને ઉત્તર આપે. ત્યારે પુરાહતે પણ રાજાની પાસે જઇને દેવીના કહ્યા મુજબ જા કહ્યું. 88. ... विमृश्य नृपतिः प्रोचे का हानिः सोम याच्यताम् / यदीदृशोऽप्यस्तु पुत्रः किं तु देवि विवेकवान् // 89 // પરહિતનું વચન સાંભળીને રાજાએ ઘણે વિચાર કર્યો, અને કહ્યું કે, “હે સેમદત્ત ! દેવી કહે છે તે પુત્ર માગવામાં તારે શી હાની છે ?" વાસ્તે તું દેવીને એવી રીતે કહે કે; “તું કહે છે તે દુર્વ્યસની પુત્ર ભલે રહે; પરંતુ તે વિવેકી હૈ જોઈએ, એટલું જ હું તારી પાસે માગી લઊં છું.” 89. आदाय शिक्षा तां गत्वा द्विजो देवीमयाचत / પ્રતિપન્ન તયાતતોડસૌ સ્વગૃહંમતઃ 20 || પછી બ્રાહ્મણે દેવી પાસે જઈને રાજાની શીખામણપ્રમાણે પુત્ર માગે, ત્યારે દેવીએ પણ બ્રાહ્મણનું વચન કબૂલ કર્યું. ત્યારબાદ તે બ્રાહ્મણ પિતાને ઘેર ગયે. 90. अथ तस्यास्ति गणिका काचिदिश्रम्भभाजनम् / - तावन्त्यहानि साप्यस्था-द्भस्वापा त्यक्तभोजना // 91 // - હવે તે બ્રાહ્મણની ઘણું વહાલી અને ભરોસાદાર એવી એક ગણિકા હતી. તે પણ જે દિવસથી સેમદત્ત અભિગ્રહ લીધે તે દિવસને આરંભીને ખાવાપીવાનું તથા બીજા બધા પરિભોગ છોડી દઈને ભયપર સૂતી હતી. 91. चेच्या निवेद्य सपदि तत्स्वरूपं बलादपि / तगृहेऽनायि तत्रासौ स्नातभुक्तोऽवसन्निशाम् // 92 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy