________________ (46) मोहनचरिते द्वितीयः सर्गः। પછી બદારમલજીએ રૂપચંદજીને પગે મેહનજીને મૂકીને કહ્યું કે, “આ અ નાથ બાલકની પુત્રની પેઠે આપ રક્ષા કરે.” એવું બદારમલજીનું વચન સાંભળી રૂપચંદજીએ કહ્યું કે –“બદારમલજી! આ બાલક રાજગાદી ઉપર બેઠા છે એમ હું समान, सने मनमा 55 62 रीश नहीं." 101. इति वचनसुधां स श्रोत्रपेयां निपीय सपदि सुतसमुत्थं मोहमुत्साये दूरम् / अगमदनुमतः श्रीरूपचन्द्रैः स्वगेहं विगलितसलिलाम्भोवाहवत्सारहीनः // 102 // એવું રૂપચંદજીનું અમૃતરૂપી વચન બદારમલે સાંભળ્યું તેથી પુત્રઉપર રહેલ તેને મેહ તરત જ રહ્યું. પછી વૃષ્ટિ કર્યાથી ખાલી થઈ ગયેલા માટે સારવગરના વાદળા જેવા બદારમલજી રૂપચંદજીની શીખ લઈને પિતાને ઘેર ચાંદપુર આવ્યા.૧૦૨ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विद्धन्मुकुटालंकार: श्रीबालकृष्णभगवचरणारविन्दमिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्व-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के श्रीमोहनचरिते नागपुरागमनं नाम द्वितीयः सर्गः // 2 // (सर्जना मासा समात.) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust