SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સર્ગ પાંચમ. तदनिपङ्कजालीना-भवत्पल्ली यदा तदा / नामधेयमभूत्तस्या योगरूढं सुविश्रुतम् // 34 // જ્યારે પલ્લા (પાલી શહેરનાં શ્રાવકો) મેહનમુનિજીને પગે લીન થઈ ગઈ ત્યારે તેનું જગતમાં પ્રસિદ્ધ “પાલી” એવું નામ સાચું થઈ ગયું. 34. षष्ठाष्टमाष्टाह्निकादि तपः कुर्वन् यथाबलम् / पल्लीनिवासी श्रीसंघ-श्चतुर्मासीमयापयत् // 35 // પિતાની શક્તિ માફક છા, અઠ્ઠમ, અઠ્ઠાઇ વિગેરે તપસ્યા કરીને પાલીના રહીશ શ્રીસંઘે માસું ગાળ્યું. 35. इन्द्रो मुनीन्द्राको वान्यो गुरुः सद्गुरुतोऽपि वा। देशनायाः सुधा कान्या पल्लीत्थं स्वर्गतामगात् // 36 // મુનિરાજને મૂકીને બીજો ઈંદ્ર તે કોણ, સદ્ગથી બીજો ગુરુ (બૃહસ્પતિ) તે કોણ, તેમજ ધર્મની દેશના કરતાં અમૃત તે બીજું શું; ઉપર કહેલી ત્રણે વસ્તુને યોગ મળી આવ્યાથી પાલી શહેર સ્વર્ગ જેવું થયું. 36. मोहोज्झिता अपाकुर्यु-र्मोहमत्र किमद्भुतम् / चित्रं यन्मोहनोऽप्येषां दृष्टिमोहमपाकरोत् // 37 // મેહરહિત થયેલા જ્ઞાનીકો ભવ્યજીવોને મોહ દુર કરે તેમાં શી નવાઈ! પણ આશ્ચર્ય એ છે કે, આ મુનિરાજાએ પોતે “મોહન” એવું નામ ધરાવ્યું છે તે પણ પાલીના શ્રાવકોની દર્શનમહિની દૂર કરી. 37. શુમતીથ્રદ્ધા-સ્તા મોદનપત્યો રિશ નિધાય મોન ગુમનસૂયા રૂ૮ - તે વખતે શુભકર્મના ઉદયથી શ્રાવકોએ મોહનજીને પગે ભાવથી માંડ્યું - ભાવીને પોતાનું અશુભકર્મ ખપાવ્યું. 38. 1 “પલ્લી” એ શબ્દમાં “પ” અને “લી” એવાં બે પદ છે. પદ એટલે પગ અને લી એટલે લય પામનારી, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy