SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ( 74 ) मोहनचरिते चतुर्थः सर्गः। એક સરખા વિહાર કરીને તે કોટા શહેરમાં આવ્યા, અને મનને પ્રસન્નતા ઉપજાવે એવા ઉપાસરામાં સુખથી રહ્યા, 47. महेन्द्रसूरयस्तत्र विहरन्तः समाययुः / रूपचन्द्रान्मोहनं च दृष्ट्वा मुमुदिरे तराम् // 48 // પછી મહેંદ્રસૂરિજી૫ણ વિહાર કરતા ત્યાં આવ્યા, અને રૂપચંદજીને તથા મેહનજીને જોઈને ઘણે હર્ષ પામ્યા. 48. - परिच्छदपरीतानां सूरीणां समुपेयुषाम् / * વિત્ત સમુદ્વારા થાઈ તે વિવક્ષળા વ્યવહારમાં વિચક્ષણ એવા રૂપચંદ્રજીએ તથા મોહનજીએ પરિવાર સહિત આવેલા મહેંદ્રસુરિજીને યોગ્ય સત્કાર કર. 49. " आगामिवर्षावसतिं चिकीर्षन्ति स्म तत्र ते / ____ श्रीपूज्यवचनाद्यस्मा-न्मन्तव्यं महतां वचः॥ 50 // પછી શ્રીપૂજયજીના વચનથી આવતું ચોમાસું ત્યાં જ કરવાનું તેમણે નક્કી કર્યું. ઠીક છે, મેટાનું વચન માનવું જ જોઈએ. 50. देवगुर्वोः प्रसादेन प्रत्यूहेन विनैव ते / चतुर्मासीं तत्र निन्यु-स्तपःस्वाध्यायतत्पराः // 51 / / દવગુરૂના પ્રસાદથી કોઈપણ જાતના અંતરાય વગર તેમણે તપસ્યા તથા ભણવુંગણવું વિગેરે કરીને માસું ત્યાં કાઢ્યું. 51. ... हेमन्तेऽथ समायाते तेषां जिगमिषाभवत् / गोपालनगरे चक्रु-निश्चयं विहतेस्तदा // 52 // પછી શિયાળાની ઋતુ બેઠી, ત્યારે વિહાર કરવાની ઈચ્છા થવાથી ગ્વાલિયર તરફ જવાને તેમણે નિશ્ચય કર્યો. પર. - शिवो नाम प्रतीतोऽभू-नृपतिर्दक्षिणापथे / निर्वास्य यवनान्येन साम्राज्यं विदधे पुरा // 53 // પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં શિવાજી નામે રાજા થયે, તેણે યવન લેકીને હદપાર કરી એકચક્રી રાજ્યની સ્થાપના કરી. 53. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy