________________ : ( 276 ) . मोहनचरिते द्वादशः सर्गः। [उत्तर। तत्रापि श्रावकैरङ्गी-चक्रे बहुविधं व्रतम् / / यथाशक्ति यथाभक्ति प्रत्याख्यानपुरस्सरम् // 17 // તે પેથાપુરમાં પણ શ્રાવકોએ પચખાણ કરીને પોતાની શક્તિ અને ભક્તિને અનુસારે ઘણાં તો અંગીકાર કર્યો. 17. उपधानक्रिया तत्र कारिता विधिपूर्वकम् / श्रीमहाराजशिष्येण यशोमुनिमहात्मना // 18 // ત્યાં મહારાજજીના શિષ્ય શ્રીમહાત્મા જશમુનીજીએ વિધિપ્રમાણે ઉપધાનની ठिया २१वी. 18. एतदन्ते च संघेन कृतश्चाष्टाहिकोत्सवः / निस्सारितोतिसंरम्भादपूर्वो वरघोटकः // 19 // તે સમાપ્ત થયા પછી સંધે અડાઈને ઉત્સવ કર્યો અને મોટા ઠાઠથી १२यो / उहाच्या. 18. कतिचिदिवसांस्तत्र स्थित्वा श्रीमोहनर्षयः / विजहुः साधवः प्रायो न प्रमाद्यन्ति शक्तितः // 20 // શ્રીમેહનલાલજી મહારાજે કેટલાક દિવસ ત્યાં રહિને પછીથી વિહાર કર્યો. 4 / 291 4, साधुमा पाताथी मने या सुधा विडा ३२वामा प्रभा२ता नथी. 20. राधेजा-कडि-वास्तव्यान्बोधयन्स महामुनिः / / यात्रार्थं भोयणीं गत्वोवास दिवांश्च वासरान् // 21 // ત્યાંથી “રાધેજા” અને “કડી જઈ ત્યાંના શ્રાવકોને બંધ કરી શ્રી મોહનલાલજી મહારાજ યાત્રાને સારું ભયણ ગયા, અને ત્યાં બે ત્રણ દિવસ રહ્યા. 21 ततो विहृत्य मैशाणां नगरी प्रवरां ययो / तत्रापि श्रावकांश्चक्रे देशनावारिनिर्मलान् // 22 // - ત્યાંથી વિહાર કરીને “મેશાણા નામે શ્રેષ્ઠ નગરીમાં આવ્યા અને ત્યાં પણ શ્રાવકોને દેશનારૂપી જળથી નિમેળ કર્યા. 22. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust