________________ चरितम्. ] मारनयरित्र सर्ग 52 / . . ( 377 ) ऊचुश्चान्योन्यमिलिता हर्षो वक्ति यथाश्रुतम् / / न चान्यवक्तृवन्मिष्टं प्रजल्पति सुरोचकम् // 58 // સર્વે મળીને પરર૫ર (કહેવા લાગ્યા કે, “શ્રીહર્ષમુનિજી બરોબર શાસ્ત્ર પ્રમાણે કહે છે, પરંતુ બીજા વકતાઓની પેઠે મીઠું મીઠું અને રુચિકર લાગે એવું ગમે ત્યાંથી લાવીને કહેતા નથી. 58. अयं स्वधर्ममर्मज्ञो मोहनर्षिरिवास्ति भोः। वचोऽस्य सत्यमस्माकं शिरोधार्य प्रमात्वतः // 59 // આ પિતાના ધર્મના મર્મને મોહનલાલજી મહારાજની પેઠે જાણે છે. અને એમનું વચન પ્રમાણુવાળું હોવાથી આપણે માથે ચઢાવવું જોઇએ. પહે मोहनर्षिगुणग्राम एतस्मिन्नस्त्यशेषतः / इदं मोहनपादाब्जचिरसेवाफलं जनाः // 60 // હે લેકે! મોહનલાલજી મહારાજના સમગ્ર ગુણો એમનામાં સંપૂર્ણપણે રહેલા છે તે મેહનલાલજી મહારાજના ચરણકમળની ઘણા દિવસ સેવા નું 35 छ. " 60. मोहनर्षिरपि श्रुत्वा हर्षे शिष्यशिरोमणौ / विश्वासं श्राद्धजातस्य जहर्षिविचारणः / / 61 // શ્રેષ્ઠ વિચારવાળા શ્રીમેહનલાલજી મહારાજ પણ પોતાના પ્રધાન શિષ્યના (भुनाना ) S52 सर्व श्रावछानो विश्वास न हर्ष पाभ्या. 61. पप्रच्छ चागताञ्छ्रोतृन्कदम्बककदम्बकान् / कथङ्कारमयं वक्ति भवद्भयो रोचते नवा // 62 // અને ટોળે ટોળાં મળીને આવેલા શ્રોતાઓને પૂછવા લાગ્યા કે–એ (હર્ષ भुनी ) वी रीत व्याभ्यान रे छ ? तभने श्ये छ 4 नही ? 62. .. मितं वक्ति प्रियं वक्ति वक्ति सूत्रानुसारतः। किंवा प्ररोचकैर्वाक्यैरुत्सूत्रैर्वञ्चयत्यहो // 63 / / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust