SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ( રૂ૭ ) मोहनचरिते पञ्चदशः सर्गः। [ ઉત્તર અવંવિત્તિયુવામિ શ્રાદ્ધસમા प्रार्य श्रीमन्महाराजं निपेतुस्तत्पदान्तिके // 52 // એ પ્રકારે યુક્તિવાળાં વાળેથી મહારાજશ્રીની પ્રાર્થના કરીને શ્રેષ્ઠ શ્રાવકે મહારાજશ્રીના ચરણકમળમાં પડ્યા. પર. महाराजोऽपि सौम्यात्मा दृष्ट्वा तेषां महाग्रहम् / ...... तत्रास्थादथवा चान्नजलयोगोऽपि कारणम् // 53 / / . સૌમ્ય અંતઃકરણવાળા શ્રી મેહનલાલજી મહારાજે તેમનો ઘણો આગ્રહ જોઈને ત્યાંજ મુકામ કર્યો. અથવા જયાં અન્ન જળ હોય છે ત્યાં રહેવાય છે. પ૩. प्रवृत्तं च यथापूर्वं धर्मकृत्यं दिने दिने / - વસન્ત વિમેવ વિશુ દિવને વને 54 / દરરોજ ધર્મકાર્યો પહેલાંની પેઠેજ ચાલ થયાં. ( કવિ કહે છે કે,) જયારે વસંત ઋતુ આવે છે ત્યારે દરેક વનમાં ખાખરાનાં ઝાડ પ્રફુલ્લજ હોય છે. (તેવી રીતે જ્યાં જ્યાં મોહનલાલજી મહારાજ હોય ત્યાં ત્યાં ધર્મકાર્યો થાય જ.) 54. વૃદ્ધત્વોદ્રો સીરતિન્યથાવતઃ. नो व्याचष्टे कदाचिच्चेन्मोहनो हतसाहसः॥ 55 // तदा तच्छिष्यमहितः पन्यासास्पदसंस्कृतः। श्रीमद्धर्षमुनिः पट्टमध्यास्याख्याति देशनाम् // 56 // 2. વૃદ્ધાવસ્થાને લીધે અથવા વ્યાધિને લીધે કે પ્રકૃતિ ઠીક ન હોવાને લીધે ઉત્સાહ ન રહેવાથી શ્રી મોહનલાલજી મહારાજ પોતે કોઈક દિવસ વ્યાખ્યાન 1 શકેિ નહિં તે તે વખતે તેમના શિષ્યમાં માન્ય પન્યાસ શ્રીહર્ષમનીજી પાટ ઉપર બેસી દેશના કરતા હતા. 55-56. मितवाक्त्वाद्यथासूत्रोपदेशित्वान्महामुनेः। શ્રવા નપુંવ્યથાનું શ્રાવિસ્ટાર પ્રજ્ઞા " તે હર્ષમુનિજી ડાબેલી તથા સત્રમાં કહ્યા પ્રમાણે ઉપદેશ કર હેવાથી તે મહામુની શ્રીહર્ષમુનીજીનું વ્યાખ્યાન સાંભળી સર્વ સંધ આનંદ પામ્ય પ. યા પ્રમાણે ઉપદેશ કરનારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy