________________ चरितम् ] મિહનચરિત્ર સર્ગ દસમ. (223), તે વખતે દખ્ખણના સંઘે જીનશાસનની મોટી ઉન્નતિ જોઈને ઘણા આનંદથી પૂજા ભણાવવી વિગેરે ઉત્સવ કર્યો. 28. द्रव्यक्षेत्रादिसामग्री विदन्तो मोहनर्षयः। भाव्यानि शुभकर्माणि वीक्ष्य थाणामगुः किमु // 29 // , - ત્યાંથી દ્રવ્ય તથા ક્ષેત્ર વિગેરે સામગ્રીને જાણનાર શ્રીહનલાલજી મહારાજ ભાવિ (થવાનાં) શુભ કામને જાણીને ગયા હોય તેમ થાણે ગયા. ર૯. तत्र चालोक्य धनिनः श्रावकानतिभावुकान् / कायक्लेशाऽसहत्वेन तपोबाह्यान्महामुनिः // 30 // खल्पकायश्रमे पूजा-दानादिशुभकर्मणि / प्रावर्तयन्त यदातो मुनयः संसृतिद्रुहः // 31 // ત્યાંના ઘણે ભાવવાળા ઘનવાન શ્રાવકેને કાયકલેશ (શરીરનાં દુઃખ સહન નહીં થવાથી તપશ્ચર્યા નહિ કરતા જાણીને શરીરને થોડો શ્રમ પડે તેવાં પૂજન અને દાન વિગેરે કમી તેમની પાસ મોહનલાલજી મહારાજ કરાવવા લાગ્યા. અથવા તેથીજ મુનિઓ સંસાર ઉપર અભાવવાળા ગણાય છે. 30-31. तेऽपि तं हितकर्तारं गुरुं श्रीमोहनं मुनिम् / एभिः सत्कर्मभिश्चक्रुः प्रसन्नं भाग्यशालिनः // 32 // .. તે ભાગ્યશાલી શ્રાવકોએ પણ પોતાનું હિત કરનાર મુનિ મહારાજ શ્રીમેइनमास शु२००ने सभीवडे प्रसन्न थी. 32. प्रारब्धवन्तो द्राग् भूरिद्रव्यैहर्षातिरेकिणः। सशासनोन्नतिं श्राद्धा आष्टाहिकमहोत्सवम् // 33 // પછી ઘણા હર્ષવાળા તે શ્રાવકોએ પિતાના શાસનની ઉન્નતિને માટે ધણુ , ०य पीने 28 महात्सव 23 ज्यो. 33. नददिविधतर्या श्रीसंघोत्साहविभूषणा। भूषणाऽलंकृता बाला रथयात्रा मनोहरा // 34 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust