SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સર્ગ સાતમે. ( 4 ) तत्रत्याः श्रावकाः प्राप्य मोहनर्षिसमागमम् / . यथाशक्त्युत्सवं तेनु-रुत्सवाच्छासनोन्नतिः / / 35 // ત્યારબાદ મોહનમુનિજીને વેગ મળી ગયે તેથી ખુશી થયેલા પાટણના શ્રાવકોએ શક્તિમાફક ઉત્સવ કર્યો. એવા ઉત્સવ થવાથી શાસનની ઉન્નતિ થાય છે. 35. भूम्यब्धिनन्दभूमाने वत्सरे पत्तनेऽवसन् / एकादशी चतुर्मासीं सच्छात्रा मोहनर्षयः // 36 // સંવત્ ઓગણસ એક્તાલીશ-(૧૨૪૧) માં મોહનમુનિજીએ પિતાના શિષ્ય સમુનિજી જોડે પાટણમાં અગીઆરમું ચોમાસું કર્યું. 36. अथासन्ने शीतकाले सौम्येष्वर्ककरेषु च / शर्केश्वराख्यं पार्थं ते द्रष्टुमैच्छन्यतीश्वराः // 37 // પછી શિયાળો નજીક આવે, અને સૂર્યનાં કિરણ મંદ થઈ ગયાં ત્યારે મેહનમુનિજીને શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. 37. चित्रं यन्मोहनर्षीणां विहारः सुखदुःखकृत् / / પત્તનસ્થા પ્રાપુરત સુરવં શશ્વરસ્થિત // રૂ૮ એ મોટું આશ્ચર્ય છે કે, મોહન મુનિજને એકજ વિહાર કેટલાકને સુખકારી તથા કેટલાકને દુખકારી થઈ પડે; કારણ કે, પાટણના રહીશ શ્રાવકો તેથી દુખ પામ્યા, અને શંખેશ્વર ગામના રહીશ શ્રાવકે તેથી સુખ પામ્યા. 38. शङ्केश्वरं नाम पार्श्व-मभिवन्द्य विधानतः। छात्रेण सहिताश्चेलु-रग्रतो मोहनर्षयः॥ 39 // પછી શંખેશ્વર પાર્શ્વનાથને આગમમાં કહેલી રીત પ્રમાણે વાંદીને મેહનમુનિજ શિષ્યની જડે આગળ વિદાય થયા. 39. अथ प्रह्लादनपुर-वासिनः श्रावकोत्तमाः। .. श्रीमोहनागमं श्रुत्वा बभूवुर्वन्दनोत्सुकाः॥४०॥ પાલનપુરના રહીશ ઉત્કૃષ્ટ શ્રાવક મેહનમુનિજી નજીક આવ્યા છે” એમ સાંભળીને તેમને વાંદવાવાતે ઘણા ઉત્સુક થયા. 40. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy