________________ चरितम्.] * मोडनयरित्र सर्ग नपा. ( 211) श्रावकाः शृणुत तत्सुरेश्वरं प्रत्यगात्मदृगजो जगाद यत् / बाह्यवृत्तिविवशेन देहिना ... दुर्गमास्ति विदिता स्वयंप्रभा // 57 // હે શ્રાવક! આત્મસ્વરૂપમાં દૃષ્ટિવાળા બ્રહ્માએ ઈંદ્રને કહ્યું તે તમે સાંભળે –“આત્મતત્ત્વ પ્રસિદ્ધ છે તો પણ બાહ્યવૃત્તિ (વિષયવૃત્તિ) વાળા પ્રાણીને પ્રાપ્ત થવું ઘણું કઠણ છે. 57. चेत्तवास्ति सबलं कुतूहलं तत्त्वबोधविषये शतक्रतो / तप्यतां तप उपेक्ष्य तफलं यत्सुरद्रुमधरीकरोत्यदः // 58 // હે ઈંદ્ર ! તત્ત્વજ્ઞાન (આત્મતત્ત્વ જ્ઞાન) ના વિષયમાં જે તને ઘણું કુતૂહલ હોય (એટલે ગમે તે રીતે પણ આત્માનું જ્ઞાન મેળવવું એવી પ્રબળ ઈચ્છા હેય ) તે ફળની ઈચ્છા રાખ્યા વગર તપ કર. કારણ કે, એ તપ કલ્પવૃક્ષને પણ હલકે કરી દે છે. તાત્પર્ય એ કે કલ્પવૃક્ષ કરતાં પણ એ તપસ્યા श्रेष्ठ छ. 58. ब्रह्मणोक्तमवधार्य तत्क्षणादुद्धभावभृतसङ्ख्दा धृताः। सगृहग्रहजुषा बिडौजसा // 59 // બ્રહ્માનું કહેલું સાંભળીને પ્રશસ્તભાવથી ભરેલા હૃદયવાળા અને અનુકૂલ ગ્રહના વાગવાળા ઈંદ્ર તરતજ અનેક પ્રકારના અભિગ્રહો ( નિયમો) તપસ્યા કરવાને भाटे सीधा. 58. कालतः पुनरुरुप्रभो हरिः पृष्टवान् किमपि नूतनोत्तरम् / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust