________________ चरितम्. ] મોહનચરિત્ર સર્ગ દસમો. (229) ' ' જેને ચૂડેલ વળગી હોય, જે સ્ત્રીથી ઠગાયેલો હોય અને જેને લુચ્ચાઓએ છેતર્યો हाय ते थाना पाय छे. पण, सासहितने वश येतो तो नाश पामे छ. 63. . अस्ति मरुस्थलीचूडा चूडानाम्नी मनोहरा। झालौरपट्टनेदिष्ठा वसतिः श्रेष्ठयधिष्ठिता // 64 // - ઝાલરા પાટણની પાસે મારવાડદેશના ચૂડામણીરૂપ, શેઠીઆ લોકથી વસેલું युठानामे ॥म छ. 64. तदलङ्कारभूतः श्रीकेशवः श्रावकाग्रणीः। अमीभिर्गुरुभिः सार्धं ज्येष्ठां परिचितिं व्यधात् // 65 / / તે ગામના અલંકારરૂપ, શ્રાવકોમાં અગ્રેસર કેશવજીએ આ મહારાજની સાથે ઘણે સત્સંગ કર્યો હતો. 65. दृष्ट्वा तु तस्य सत्प्रेम मत्वासन्नचरित्रिणम् / ..... चारित्रशस्त्रभेद्यत्वं संसारस्योपदिष्टवान् // 66 // તેને સારો પ્રેમ જોઈને તથા કર્મો શિથિલ થયેલાં જાણીને તેને બંધ કરपासाव्या--" 2241 संसार यास्त्रि३पी शस्त्रथी मेटी शय छे. 66. . . . देवानुप्रिय संसारश्चेदुःखं कूटरूपतः। ... .....: तदायं व्यष्टिभावेन सुखहेतुः कथं भवेत् / / 67 // હે દેવાનુપ્રિય! એકંદર રીતે જોતાં સંસાર દુઃખરૂપ છે તો પછી તેના पेटामा 55 सुप३५ ज्यांथी छाय? 67. सुखस्यात्र प्रतीतिस्तु भ्रान्तीरजावहेरिव / स्यात् कथं सुखशदयं तत् परिणामभयावहम् // 6 // * આ સંસારમાં પ્રતીત થતો સુખને આભાસ તો દેરડીમાં થએલી સાપની બ્રાન્તિની પેઠે મિથ્યા છે. અને જે પરિણામમાં ભય ઉપજાવે એનું નામ સુખ કેમ हेवाय ? न वाय. 68. चिन्ता निदानं दुःखस्य तस्या भूमिश्च गेहिनः। तेपि चेत् सुखिनो मन्ये दुःखं खरविषाणवत् / / 69 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust