________________ चरितम्. ] भाडनयरित्र सर्ग नियारमा.. (249 ) નવસારી વિગેરે ગામોમાં દરરેજ વિહાર કરતા કરતા કેટલેક દિવસે સુરત શહેરની નજીકમાં આવ્યા. 44. आयातान्मोहनर्षीस्ते श्रुत्वा तच्छ्रद्धयान्विताः। दधुरानन्दसंदोहं स्फुरद्रोमाञ्चवल्लयः // 45 // “મોહનલાલજી મહારાજ આવ્યા છે એવું સાંભળીને તે મહારાજજીના ઉપર શ્રદ્ધાવાળાઓ ઘણો આનંદ પામ્યા અને હર્ષને લીધે તેમનાં રૂંવાડાં ઊભાં થઈ गया. 45. विश्वविश्वं वृता यस्य शक्तिः कीर्तिमतल्लिका। सोऽलङ्कर्ता पुरं चेदं मोहमोहनमोहनः / / 46 // मुनिः श्वस्तद्यथाशक्ति यथाम्नायपुरःसरम् / तमानेतुं प्रगेऽस्माभिः सर्वैश्च श्रावकैर्बुवम् // 47 // तुरलंकृतैर्वालैाहनैबलवद्रथैः। बलैश्च सज्जितै ढं सार्द्ध गन्तव्यमादरात् // 48 // भवितेत्यखिले तस्मिन् पत्तने घोषणा कृता / शासनोन्नतिसद्भावकृते चैतत्प्रकल्प्यते / / 49 // જેની શ્રેષ્ઠ કીર્તિ અને શક્તિ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, અને જે મેહને પણ મોહ પામાડનાર છે, તે મેહનલાલજી મહારાજ કાલે આ નગરને શોભાવનાર છે ( અર્થાત્ અત્રે પધારનાર છે ). માટે આપણી શકિતને અનુસાર શાસ્ત્રપ્રમાણે કાલે સવારે આપણે સર્વ શ્રાવકોએ વાજાં, શણગારેલા બાલક, વાહનો અને બળવાન રથ અને સારી રીતે સજજ થયેલા સૈન્ય સહવર્તમાન જરૂર આદરથી સામા જવાનું છે.” એ પ્રમાણે આખા શહેરમાં સાદ પડાવ્યું. અને જનશાસનની ઉન્નતીને માટે અને તેની સારી દૃઢતાને માટે એ જરૂરનું છે. (એ પ્રમાણે સાદ પડાવે તે सांमणीने) 46-47-48-48. - कदा सूर्योदयो भावी पर्वकल्पो महामुनिम् / येनायातं चिराद्भाग्याद्रक्ष्यामो विश्ववल्लभम् // 50 // इतिचिन्तापरास्ते तां शर्वरी विषवल्लरीम्। प्रपेदिरे विवाऽनिष्टां सा ह्यभूत्कल्पवल्लरी // 51 // 32 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust