________________ ( 400 ) मोहनचरिते षोडशः सर्गः। कर्णेन श्रेष्ठिना कृतम् / अत्रापि मुनीश्वरं वन्दितुमागतैर्महर्द्धिकैः श्रेष्ठिभिविट्ठलदासाद्युत्थापितविचारोऽतिपुष्टोऽक्रियत / મોહનલાલજી મહારાજે તો ત્યાંથી વિહાર કરી, મલાડગામમાં દેવકરણ મળજીને બંગલે પાવન કર્યો. તે દિવસે પૂજા, સાધર્મિક્વાત્સલ્ય વિગેરે દેવકરણ શેઠે સારી રીતે કર્યું. અહિં પણ મહારાજશ્રીને વાંદવા આવેલા ધનાઢય શેઠીઆ ઓએ વિઠલદાસ વિગેરેએ કરેલા વિચારને વધારે પુષ્ટ કર્યો. થતા प्रशस्यो व्यवहारोऽयं श्रावकेष्वेव दृश्यते / समष्टिधर्मकार्ये यजहाति विमतं मतम् // 8 // કારણ કે–આ વખાણવા લાયક રીત, શ્રાવકોમાં જ જોવામાં આવે છે કે સમષ્ટિ (આખો સંઘ) ધર્મની બાબતમાં એક મત થઈ વિરોધનો ત્યાગ કરે છે. 8. ____अथ मुनयस्ततो विहृत्य भाइन्दरवासिनोऽलभ्यलाभशालिनश्चक्रुः।सुप्रसन्नमनसस्ते पूजाशृङ्गारस्वामिवात्सल्यादिकृत्यं बाढं कुर्वन्ति स्म / अत्रैव विट्ठलदासाद्युत्थापितो विचारः श्रीमन्महाराजदर्शनार्थमायातः श्रेष्ठिजीवनलाल-पानाचन्द्र, गोकुलभाई-मूलचन्द्र,वीरचन्द्र--दीपचन्द्र, देवकर्ण-मूलजी, प्रभृतिभिर्यक्षराजसहो. दरैः श्रावकैरस्मिन्कृत्येऽहमेतावद्रव्यं दास्याम्यहमेतावदित्युक्त्या सफलीकृतः। ત્યાર પછી મેંહનલાલજી મહારાજે ત્યાંથી વિહાર કરી ભાઇંદરના રહિ શેને અલભ્ય લાભ આપે. ઘણા પ્રસન્ન મનવાળા તે શ્રાવકેએ પૂજા, આંગી અને સ્વામિવાત્સલ્ય વિગેરે સત્કર્મો પુષ્કળ ક્ય. આ સ્થાનમાં મહારાજશ્રીનાં દર્શન કરવા આવેલા શેઠ જીવણલાલ પાનાચંદ, શેઠ ગોકળભાઈ મૂળચંદ શેઠ વીર દીપચંદ શેઠ દેવકરણ મૂળજી વિગેરે કુબેરભંડારીના જેવા ધનાઢય શ્રાવે વિઠ્ઠલદાસ વિગેરે શેઠીઆઓએ ઉત્પન્ન કરેલા વિચારને (એટલે મહારાજા મારક તરીકે ખાતું કહાડવાના વિચારને) હું આટલા રૂપિઆ આપીશ એમ કહિ સફળ કર્યો. P.P.AC. Gunratnasun M.S. Jun Gun Aaradhak Trust