________________ / 112) . मौहनचरितै षष्ठः सर्गः। अथ षष्ठः सर्गः। शङ्खलक्ष्मा शिवायास्तु यदुवंशाब्धिचन्द्रमाः। यो न रेमेऽन्यरामाभि-मुक्तिरामारतोत्सुकः॥१॥ सर्ग छ8. | મુક્તિરૂપ સ્ત્રીની જોડે રમવાની ઇચ્છાથી જેણે બીજી સ્ત્રીને સંજોગ નહીં કર્યો, તે શંખલાંછનના ધરનાર શ્રી નેમિનાથ ભગવાન તમને કલ્યાણને અર્થે થાઓ. 10 विहरन्तो मुनीन्द्रास्ते-जयमेरुपुरं ययुः।। प्रायः प्रमाणं विहतौ यदृच्छा संयतात्मनाम् // 2 // પછી મેહનમુનિજી વિહાર કરતા અજમેરમાં આવ્યા, પ્રાયે કરીને મુનિરાજની विडार तेमनी भ२० हाय ते 125. थाय छे. 2............. . यत्रोपरोधः श्राद्धानां विशेषात्परिदृश्यते / तत्रैव वर्षावसतिं भूम्ना कुर्वन्ति संयताः॥३॥ જે ઠેકાણે શ્રાવકને ઘણો આગ્રહ જોવામાં આવે. ત્યાંજ ઘણું કરીને મુનિરાજ यामासुंर छ, 3. . क्रियोद्धारो यत्र चक्रे तत्र वर्षां वसाम्यहम् / इंदृशी मोहनमुनि-वाञ्छाभूत्सफला तदा // 4 // જ્યાં ક્રિાદ્ધાર કર્યો ત્યાં ચોમાસું કરવું.” એવું મહનમુન હતું, તે ત્યાંના શ્રાવકેએ ઘણે આગ્રહ કરવાથી બની આવ્યું. 4. प्रायः शुभतरं यस्य कर्म स्यादुदयोन्मुखम् / तस्य धमेक्रियायां स्या-दन्तरायः कुतोऽपि किम् / જેના શુભમને જ પ્રાયે ઉદય થતું હોય તે પુરુષની પણ અંતરાય થઈ શકે કે શું? 5. એવું મેહનમુનિજીના મનમાં यि कुतोऽपि किम् // 5 // દય થતો હોય તે પુરુષની ધર્મકિયામાં કાઈથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust