________________ [[કત્તાક ( 226 ) પત્તેિ રામર સ . મહારાજ ઉપદેશ કરવાલાગ્યા કે, " દીક્ષા લેવામાં જે ડાહ્યા હોય તેજ કામમાં પણ ડાહ્યો ગણાય છે. અને મોક્ષશિવાયનાં બીજાં બધાં કાર્યો ક્ષણિક હેવાથી અકાર્ય છે. (કરવાલાયક નથી.) 103. यदा लोकेऽपि यः कश्चिद्दुःसाधं कार्यमुदहन् / . શનૈઃ સાધારર્તિક્ષો નાતે તા. 04 , અથવા લેકમાં બીજા સાધારણ માણસોથી ન બની શકે એવું કઠણ કામ જે કરી શકે છે તે દક્ષ ગણાય છે. 104. तेनाप्यसाध्यं यत् किंचित् कार्यमस्ति महीतले / - તત્સપિયન નનસ્તેજ ક્ષોડમિતિ ગીચત્તે ૨૦ષા. તેનાથી પણ ન બને એવું જે કામ પૃથ્વી ઉપર હોય તે કરી શકે તે તેના કરતાં પણ વધારે દલ ( ડાહ્ય) ગણાય છે. 105. कार्यस्य तारतम्येन लौकिकस्यापरस्य च / .... . कर्तृणामुच्यते तार--तम्यमेवं परस्परम् // 106 // ... - ' એ પ્રમાણે આ લેક અને પરલોકના કાર્યોના તારતમ્ય ( ઓછી વધારે કઠિનતા) ને લીધે કરનારાઓનું પણ તારતમ્યપણું ( ન્યૂનાધિક પણું ) કહેવાય છે. 106. . किञ्चिनिरूपितं तस्मिन् दक्षत्वं चापरं तथा। ' एवं दक्षोऽप्यदक्षश्च दक्षो नैकान्ततो भवेत् // 107 // ઉપર બતાવેવાલા કક્ષમાં એકની અપેક્ષાએ દક્ષતા છે અને એકની અપેક્ષાએ અદક્ષતા પણ છે. (એટલે કામની કઠિનતાને લીધે તે કામને ન કરી શકનારાએની દષ્ટિમાં તે કઠિન કામ કરનાર દક્ષ છે અને તેનાથી ન બની શકે એવા કામ કરનાર પુરુષની દષ્ટિમાં તે અદક્ષ છે ) માટે કઈ ખાસ દક્ષ ગણાતો નથી. 107 . . .. * * तारतम्यस्य विश्रान्तिमोक्षे तत्साधने तथा / .... - વુિં તત્સા ક્ષઃ સર્વક્ષશિરોમળઃ મે 208 : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust